અયોધ્યા રામ મંદિરમાં દાન ગણતરી માટે નવા કડક નિયમો : ખિસ્સા વગરનો યુનિફોર્મ, 180 દિવસ CCTV સ્ટોરેજ અને PTZ કેમેરા
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરમાં મળતા દાનની ગણતરી, દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત તથા પારદર્શક બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. દાનની ગણતરી દરમિ?...