બાયડના શ્રી ગોવર્ધનનાથજી હવેલીથી બાયડ દ્વારકાધીશ મંદિર સુધી શોભાયાત્રા નીકળી તેમાં ડીજે બગી તથા ફટાકડા ફોડવામાં આવ્યા અને શોભાયાત્રામાં 300 થી વધુ વૈષ્ણવો જોડાયા ત્યારબાદ દ્વારકાધીશ મંદિ...
ટાઉન પોલીસે ગાડીના ચાલક અને પાયલોટિંગ કરતા ગાડી ચાલકની અટકાયત કરી પૂછતાછ હાથ ધરી. મોડાસામાંથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાંથી શંકાસ્પદ 880 કિલો માંસ ઝડપાતાં પીલીસે ગાડી અને અન્ય ગાડીનો ...
આજકાલ વાહન ચાલકો પોતાની ગતિ માર્યાદાનું ધ્યાન રાખતા નથી પરિણામે ઓવર સ્પીડમાં નિર્દોષ રાહદારીઓ કે વાહનચાલકોના મોત નીપજાવતા હોય છે. આવી જ એક ઘટના શામળાજી નેશનલ હાઇવે પર બનવા પામી છે. શામળાજી ...
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા ના ટાકાટુકા ગામ નજીક ગત રાત્રે ડ્રાંઇવરે સ્ટીયરિંગ પર થી કાબુ ગુમાવતાં ગાડી નાગણેશ્વરી મંદિર પરિસર ની 3ફૂટ ઊંચી દીવાલ તોડી ગાડી અંદર ઘૂસી જતાં અકસ્માત સર્જા?...
મોડાસા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મિશન શક્તિ યોજના ની જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સખી વન સ્ટોપ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો, 181 અભયમ મહિલા હેલ્પલાઈન, સખ?...
અરવલ્લી જિલ્લામાં સાંસ્કૃતિક કાર્યક્રમ 2024 ના ભાગરૂપે મંત્રી ભીખુસિંહ પરમાર ના અધ્યક્ષસ્થાને મહાલક્ષ્મી ટાઉન હૉલ ખાતે કાર્યક્રમ યોજાયો. જેમાં ગરબાની પ્રસ્તુતિ, વિકાસ ની વાતો કરતો લોકડાયર?...
ભિલોડા તાલુકાની મૂનાઈ ગામની સાબરકાંઠા બેન્કના મેનેજર તથા તેમના સેવક સાથે ભિલોડા હેડ બ્રાન્ચ થી બાઈક પર રૂપિયા 25 લાખ ની કેશ લઈને તેમની હોમ બ્રાન્ચ મૂનાઈ તરફ જઈ રહ્યા હતા. તે દરિમિયાન ત્રણ અજા...
અરવલ્લી જિલ્લાના ભિલોડા ની બાજુમાં આવેલ મોકરોડા આશાપુરા સોસાયટીમાં રહેતા વિદ્યાર્થી ગુણાવત દીપકસિંહ જગદીશસિંહ ભિલોડાની પ્રેરણા વિદ્યાલયમાં ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો. ગઈ કાલે તે સ્કૂલમ?...
ભિલોડા તાલુકાના ખેરંચા ગામની નજીકમાં રાત્રીના સમયે અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઈક સવાર ત્રણ યુવાનોને અકસ્માત નડ્યો છે. આ ત્રણ યુવાનો પૈકી એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. બાકી બે યુવાનો ?...
અરવલ્લી તેમજ સાબરકાંઠા ના પશુપાલકોની જીવાદોરી સમાન એવી સાબરડેરીમાં થતા ભ્રસ્ટાચાર અંગે ડેરીના જ ડિરેક્ટર જશુભાઈ પટેલ એ આક્રોશ વહીવટ કર્તાઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યોં છે. તેમણે ડેર...
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને આજે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખંભિસર ખાતે 75 મો તાલુકા કક્ષાના વન મહોત્સવ અંતર્ગત એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો. આ કાર્ય?...
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથકે રસ્તા પર થતા પાર્કિંગ લારી ગલ્લાના કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનો. રાહદારીઓ, ઇમર્જન્સી વાહનો તથા તાલુકાના લોકોને અડચણનો સામનો કરવો પડે છે.તે માટે ભિલો...
અરવલ્લી જિલ્લાના રાજપુરા ગામે આસ્થાના પ્રતીક એવા ભગવાન રામદેવજી મંદિર ખાતે ભાદરવી નુમ નિમિતે ભવ્ય નેજા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.દૂર દૂર થી ભક્તો હાથમાં નેજાઓ લઇ ડી, જે ના તાલે પગપાળા ર?...
આણંદ નગરપાલિકાને હાલમાં જ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આણંદ મહાનગરપાલિકામાં વલ્લભ વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા થતા મોગરી, જીટોડીયા અને લાંભવેલ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં...
Sign in to your account