ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને વધુ વેગ આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવસારી, મોરબી, ભાવનગર અને છોટા ઉદેપુર જિલ્લામાં કુલ ₹20 કરોડના ખર્ચે ચાર આધુનિક ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (Center of Excellenc...
ગુજરાતમાં ચોમાસું ફરી જોર પકડી રહ્યું છે. વહેલી સવારથી રાજ્યના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્ય...
ગુજરાતના બાળકો અને કિશોરોને વધુ તંદુરસ્ત અને સ્વસ્થ ભવિષ્ય આપવા માટે રાજ્ય સરકારે ‘અનેમિયા મુક્ત ભારત’ અભિયાનને વધુ વેગ આપ્યો છે. આ અંતર્ગત ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના ‘રાષ્ટ્રીય કૃમિ નિવ...
ભારતમાં વિદેશી ભંડોળ એટલે કે ફોરેન ફન્ડિંગનો મુદ્દો ફરી ચર્ચામાં છે. કેન્દ્ર સરકાર દ્વારા Foreign Contribution (Regulation) Amendment Bill, 2026 લોકસભામાં રજૂ કરવામાં આવ્યા બાદ NGO, ધાર્મિક-સામાજિક સંસ્થાઓ અને વિદેશી ભંડોળથ?...
ઝારખંડમાં JPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જને લઈને ભારે વિવાદ સર્જાયો છે. 10 ઑગસ્ટે હજારો વિદ્યાર્થીઓ ?...
ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને ચાલી રહેલા જોરદાર વિદ્યાર્થી આંદોલન વચ્ચે મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. ઝારખંડ લોક સેવા આયોગ (JPSC)ના પૂર્વ ચેરમેન એલ. ખ્યાંગતે (L. Khiangte)ની ક?...
દેશના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે યોજાનારા પરંપરાગત ‘એટ હોમ’ કાર્યક્રમ માટેની વિશેષ આમંત્રણ કિટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), અમદાવાદ દ્વારા તૈયાર કરવ?...
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પોરબંદર ખાતે આયોજિત ગરિમામય ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે મુક્ત અવસ્થામાં વસતા એશિયાટિક સિંહો?...
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે 9 ઑગસ્ટે દાહોદમાં યોજાયેલી રેલી દરમિયાન પોલીસ અને આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા કેટલાક નેતાઓ તથા કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અ?...
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આ વર્ષે શ્રાવણ માસ નિમિત્તે 30 દિવસીય ‘શ્રાવણ શિવ મહોત્સવ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2026 સુ...
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયમાં 'વંદે માતરમ્ રાષ્ટ્રવંદના સપ્તાહ' પ્રારંભે મોરારિબાપુએ કહ્યું કે, માત્ર 'વંદે માતરમ્' એ 'ગાન' જ નહી, તેના વિશે 'ભાન' અનિવાર્ય છે. મહારાજા કૃ?...
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગ-6 સર્કલથી શરૂ થયેલી આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્...
આગામી સ્વતંત્રતા પર્વને ધ્યાનમાં રાખીને રાજપીપળા સ્થિત શ્રી કમલમ્ નર્મદા ખાતે ‘હર ઘર તિરંગા–તિરંગા યાત્રા’ અભિયાન અંતર્ગત જિલ્લા સ્તરની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અભિયાનને નર્મ...
Sign in to your account