‘આરોહણ’ અંતર્ગત અનોખી રમત પહેલ; ગુજરાતભરની પ્રતિભાઓને મળ્યું રાજ્યકક્ષાનું મંચ આણંદમાં ખો-ખોની રમતને નવી ઓળખ અને પ્રતિભાશાળી ખેલાડીઓને મોટું મંચ આપવાના ઉદ્દેશ સાથે એન. એસ. પટેલ આર્ટ્સ કો?...
સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને મંત્રી ડૉ. ભીખુભાઈ એન. પટેલના 20 વર્ષના અવિરત અને સફળ સેવાકાળની પૂર્ણતા નિમિત્તે ‘આરોહણ’ મહોત્સવનું ઇપ્કોવાલા ઓડિટોરિયમ ખાતે ભવ્ય આયોજન ?...
સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદના સંતરામ સત્સંગ હોલ ખાતે ખેડા જિલ્લાના તમામ ?...
ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન પ્રારંભે સિહોરમાં કળશ વિતરણ સમારોહ યોજાયો જેમાં મહાનુભાવોએ ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ...
ભાવનગર જિલ્લાના પાલિતાણા ફોરેસ્ટ રેન્જ હેઠળ આવેલા રાજસ્થળી વીડી વિસ્તારમાં 1,690 જેટલાં વૃક્ષોના ગેરકાયદેસર નિકંદનના ચકચારી કેસમાં ગુજરાત હાઈકોર્ટે પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખતો મ?...
અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરના દાનમાં કથિત ચોરી અને નાણાકીય ગેરરીતિના મામલે સુપ્રીમ કોર્ટમાં સોમવાર, 17 ઓગસ્ટ 2026ના રોજ મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી. દેશભરના કરોડો શ્રદ્ધાળુઓની આ...
ભારતીય જનતા પાર્ટી દ્વારા નવી રાષ્ટ્રીય ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નવી સંગઠનાત્મક ટીમમાં ગુજરાતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ગુજરાતના ચાર ...
શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મંદિર ખાતે પહો...
જૂનાગઢ જિલ્લાના ખડીયા ગામમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી દરોડાની કાર્યવાહી દરમિયાન નકલી દૂધ બનાવવાના કથિત રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે સ્થળ પરથી કેમિકલ અને અન્ય પદાર્થોનો ઉપયોગ કરીને ન...
રાજ્યની સરકારી શાળાઓમાં દીકરીઓની હાજરી વધારવા અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવાના હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને...
પવિત્ર શ્રાવણ માસમાં યજ્ઞ આરાધનાનો શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉત્સાહભેર આરંભ થયો છે. વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં શિવ વંદના ધર્મ અને સંસ્કૃતિનું પ્રેરક કાર્ય થઈ રહ્યું છે. ભાવનગર જિલ્લાન?...
ગાંધીનગર ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી ઉત્સાહ, દેશભક્તિ અને નવા રંગરૂપ સાથે કરવામાં આવી હતી. સ્વતંત્રતા દિવસ નિમિત્તે કમલમ કાર્ય?...
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે આગામી 31 ઓક્ટોબર, 2026ના રોજ એકતાનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ તેજ બની છે. આ વખતની ઉજવણી અગાઉના વર્ષોની સરખામણીએ વ...
Sign in to your account