રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં Gen Z અને Gen Alphaના વિદ્યાર્થીઓ સાથે જાહેર સંવાદ દરમિયાન વિદ્યાર્થી આંદોલન, લોકશાહી, શિક્ષણ વ્યવસ્થા, સમલૈંગિક લગ્ન, પાકિસ્તાન, ચીન અન...
ગુજરાત સરકાર રાજ્યને દેશના અગ્રણી ડિજિટલ અને ટેક્નોલોજી હબ તરીકે વિકસાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલી ગુજ...
રાષ્ટ્રીય હાથશાળ દિવસ (National Handloom Day 2026) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ, ખાસ કરીને યુવાનોને ભારતીય હાથશાળ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અપીલ કરી છે. વડાપ્રધાને પોતાના સોશિયલ મીડિયા ?...
ગુજરાતના વિશ્વવિખ્યાત હિલ સ્ટેશન સાપુતારામાં આગામી 8 ઓગસ્ટથી 29 ઓગસ્ટ, 2026 દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘ મલ્હાર પર્વ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતન?...
ગુજરાત અને કેરળમાં પડેલાં ભારે વરસાદમાં ભોગ બનનારના પરિવારને મોરારિબાપુ દ્વારા કુલ રૂપિયા ૩ લાખ સંવેદના સહાયતા અર્પણ થઈ છે. તાજેતરમાં ગુજરાત અને કેરળમાં અતિવૃષ્ટિમાં ભારે નુકસાની અને જા...
ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ—DRIએ ભારતના આયાત પ્રતિબંધને ટાળીને પાકિસ્તાની મૂળનો માલ ત્રીજા દેશ મારફતે દેશમાં ઘૂસાડવાના કથિત કાવતરાનો પર્દાફાશ કર્યો છે. નાણા મંત્રાલયના જણાવ્યા ?...
ઉત્તર પ્રદેશના સંભલમાં 24 નવેમ્બર, 2024ના રોજ જામા મસ્જિદના કોર્ટના આદેશ હેઠળના સરવે દરમિયાન ફાટી નીકળેલી હિંસા અંગે ન્યાયિક તપાસ પંચનો અહેવાલ વિધાનમંડળમાં રજૂ કરવામાં આવ્યો છે. પંચના અહેવાલ ?...
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે કચ્છના સામાખ્યાલી અને ભચાઉ વચ્ચે નવનિર્મિત રેલવે લાઇન પર સફળ સ્પીડ ટ્રાયલ પૂર્ણ કરીને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ઉપલબ્ધ વિભાગીય માહિતી અનુસાર, પરીક્ષણ દ?...
રાજ્યના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારો સુધી ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ પહોંચાડવાના સંકલ્પને વધુ મજબૂત બનાવતાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી—BAOU દ્વારા પાલનપુર ખાતે પ્રથમ પ્રાદેશિક ક...
સ્વાતંત્ર્ય પર્વને વધુ ભવ્ય અને જનભાગીદારીયુક્ત બનાવવા ગુજરાત સરકારે રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા’ અભિયાનની તૈયારી શરૂ કરી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના 70 લાખથી વધુ ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવ?...
સંવેદનશીલ હાસ્ય કલાકાર જાણીતા સમાજસેવી જગદીશ ત્રિવેદી દ્વારા દ્વારા સોનગઢ મફતનગર વિસ્તાર પ્રાથમિક શાળા અને પાલડીમાં સ્વામી અખંડઆનંદ માધ્યમિક શાળા ભવન માટે સખાવત મળી છે. અગ્રણીઓની ઉપસ્થ?...
વધતા ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને પર્યાવરણીય અસંતુલન વચ્ચે ગુજરાત સરકારે હરિયાળી વધારવા માટે રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાન હાથ ધર્યું છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વન વિ?...
આગામી સ્વતંત્રતા પર્વને ધ્યાનમાં રાખીને રાજપીપળા સ્થિત શ્રી કમલમ્ નર્મદા ખાતે ‘હર ઘર તિરંગા–તિરંગા યાત્રા’ અભિયાન અંતર્ગત જિલ્લા સ્તરની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અભિયાનને નર્મ...
Sign in to your account