વડોદરાવાસીઓ માટે હવાઈ મુસાફરીના ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસથી વડોદરા અને મુન્દ્રા વચ્ચે નવી એર ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે. સેવાના પ્રથમ દિવસ?...
સાઉથ આફ્રિકાના પ્રિટોરિયામાં પરિવાર સાથે રહેતા અને વ્યવસાય કરતા જંબુસરના વેપારી આસિફ ઘાસીયાના કથિત અપહરણની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, પોલીસના યુનિફોર્મમાં આવેલા કેટ?...
રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણના વચનનું પવિત્ર પર્વ. પરંતુ આણંદ તાલુકાના મોગરી ગામની 18 વર્ષીય વિદ્યાર્થીની ખુશી વૈદ્યએ રાખડીના આ પવિત્ર તાંતણાને દેશભક્તિ સાથે જોડી સરહદ પર દેશન...
2020ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણોના કથિત ‘લાર્જર કન્સ્પિરસી’ કેસમાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામે દાખલ કરેલી નવી જામીન અરજીઓનો દિલ્હી પોલીસે હાઈકોર્ટમાં જોરદાર વિરોધ કર્યો છે. પોલીસે દિલ્હી હાઈ?...
બુધવારે (26 ઑગસ્ટ) રાત્રે મહારાષ્ટ્રના મુંબઈમાં પરેલ-ચિંચપોકલી વિસ્તારમાં ઈદ મિલાદ-ઉન-નબીના જુલૂસ દરમિયાન મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી. અહેવાલો અનુસાર ટોળાએ ઉશ્...
બનાસકાંઠા જિલ્લામાં ગ્રીન એનર્જી અને વેસ્ટ ટુ વેલ્થની દિશામાં મહત્વપૂર્ણ પહેલ તરીકે ધાનેરા તાલુકાના વીંછીવાડી ગામે બાયો-CNG પ્લાન્ટ અને ફિલિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બનાસ ડ?...
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં ‘હેતની હવેલી’ ખાતે નિર્માણ પામેલા ગુજરાત ગૌરવ સરોવરનું તેમના હસ્?...
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની મહિલા ધારાસભ્યો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યની કુલ 14 મહિલા ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં વિ...
ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રો અને વર્ગોમાંથી મોટી સંખ્યામાં બહેનો મુખ્યમંત્?...
હિમાલયના વિશાળ પર્વતીય વિસ્તારમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની અસર હવે માત્ર ગ્લેશિયરોના પીગળવા સુધી મર્યાદિત રહી નથી. ગ્લેશિયર પાછળ ખસી રહ્યા છે, નવા ગ્લેશિયલ સરોવરો બની રહ્યા છ?...
ભાવનગર જિલ્લા ભાજપ અંતર્ગત યોજાયેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગમાં અગ્રણી અમોહભાઈ શાહે મા ભારતીને વિશ્વગુરુ તરીકે પુનઃ સ્થાપિત કરવાની ભાજપની નેમ હોવાનું જણાવ્યું. પ્રભારી હર્ષ...
રક્ષાબંધનના પવિત્ર તહેવાર પૂર્વે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોને મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે. ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 1...
નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી–ગુજરાત દ્વારા સંગઠનાત્મક સજ્જતા વધારવા, કાર્યકર્તાઓનું વૈચારિક ઘડતર મજબૂત બનાવવા અને પક્ષની કાર્યપદ્ધતિ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવા માટે આયોજ...
Sign in to your account