ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામમાં રવિવારે, 6 જુલાઈએ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ગામમાં પોતાના ઘર નજીક માલઢોર સંભાળી રહેલા એક માલધારી પર ઝાડીમાંથી અચાનક બહાર આવેલી સિંહણે...
ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર આક્રમક બન્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. 5 જુલાઈના સવારે 6 વાગ્યાથી 6 જુલાઈના સવારે 6 વાગ્યા સુધીના વરસાદી આંકડા મુ?...
ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના પાઠ ભણ્યાં છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત મંડળ પ્રશિક્ષણ વર્ગ યોજાઈ ગયાં. ભારતીય જન...
ગુજરાતને રાજસ્થાન અને ગોવા જેવા દેશના જાણીતા ડેસ્ટિનેશન વેડિંગ હબની હરોળમાં લાવવા માટે ગુજરાત સરકાર મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશને રાજ્યને દેશ-વિદેશના યુગલો ?...
જૂનાગઢના ગિરનારની તળેટીમાં આવેલો હસનાપુર ડેમ પર્યાવરણ સંરક્ષણ અને વિકાસના અનોખા સંગમનું ઉદાહરણ બનીને સામે આવ્યો છે. અહેવાલ મુજબ, હસનાપુર ડેમ પ્રોજેક્ટે વૈશ્વિક સંસ્થા ‘યુનિવર્સલ કાર્બન ?...
ભારતીય સશસ્ત્રદળોમાં અગ્નિપથ યોજનાને લઈને મહત્વપૂર્ણ ફેરફારની ચર્ચા ચાલી રહી હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. હાલ ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા અગ્નિવીરોમાંથી માત્ર 25 ટકા જવાનોને ક...
મોરબી જિલ્લામાં હાઇ-ટેન્શન વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર માટે ખેડૂતોની જમીનના ઉપયોગ સામે ચાલી રહેલા ઉગ્ર વિરોધ વચ્ચે ગુજરાત સરકારે વળતર નીતિમાં મોટો ફેરફાર જાહેર કર્યો છે. શુક્રવાર, 3 જુલા?...
પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરથી ભારત વિરુદ્ધ ચાલતા આતંકી નેટવર્ક પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃ?...
રાજકોટ શહેરમાં સગીરા સાથે કથિત શારીરિક શોષણ અને ગર્ભપાતની દવા આપવાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જૂનાગઢ પંથકની એક સગીરાને પ્રેમ અને લગ્નની વાતોમાં ફસાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ કરવા?...
વડોદરા જિલ્લાના ડભોઈમાં હનુમાન ચાલીસાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. શહેરના સરદાર બાગમાં છેલ્લા કેટલાક મહિનાથી સ્પીકર પર વાગતી હનુમાન ચાલીસા બંધ કરવાની કથિત મૌખિક સૂચના આપવામાં આવ્યા બાદ ?...
રાષ્ટ્રની અખંડિતતા માટે બલિદાન આપનાર શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતિ વર્ષ પ્રસંગે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પૂણ્ય સ્મરણ થયું છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા 'ભાવ કમલમ્' પરિસરમાં યોજાયેલ ...
ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે પાટનગર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી ‘નમો સ્વચ્છતા અભિયાન’ની રાજ્યવ્યાપી શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના આરોગ્ય ક?...
સાગબારા ખાતે ધર્મેન્દ્રસિંહ વસાવાના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવના માર્ગદર્શન હેઠળ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્ય?...
Sign in to your account