દિલ્હી હાઇકોર્ટે 2020ના ઉત્તર-પૂર્વી દિલ્હી રમખાણોના કથિત ષડયંત્ર કેસમાં જેલમાં બંધ ઉમર ખાલિદને મર્યાદિત રાહત આપી છે. કોર્ટએ તેની માતાની તબીબી સર્જરીને ધ્યાનમાં રાખીને 1 જૂનથી 3 જૂન સુધીના ત્?...
ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ રાજ્યને ટેકનોલોજી, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિ ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટે મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે. 20 મે, 2026ના રોજ ?...
ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ બાદ હવે દિલ્હીમાં પણ બકરી ઈદને ધ્યાનમાં રાખીને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમો મુજબ, કુરબાની માટેના પ્રાણ...
૨૨ મે, ૨૦૨૬ ના રોજ મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળા સંકુલમાં ઇતિહાસ બદલાઈ ગયો. હાઇકોર્ટના નિર્ણય પછી આ પહેલો શુક્રવાર હતો, જેમાં સંકુલની અંદર નમાજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હિન્દુઓન?...
પશ્ચિમ બંગાળમાં કથિત ખંડણી (તોડબાજી) રેકેટ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા શુક્રવારે વહેલી સવારે મોટાપાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોલકાતા અને મુર્શિદાબાદમાં એકસાથે અનેક સ્...
પંજાબ પોલીસે રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો ઉભો કરનારા એક મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પઠાણકોટના સંવેદનશીલ સરહદી વિસ્તારમાં એક સ્થાનિક વ્યક્તિ હાઈવે પર CCTV કેમેરો લગાવીને ભારતીય સેન...
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. BSFની સ્થાપનાના હીરક જયંતી વર્ષ દરમિયાન ફોર્સની પ્રથમ ઓલ-વુમન માઉન્ટ એવરેસ્ટ એક્સપિડિશને વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એ?...
દેશમાં ખાલી થઈ રહેલી રાજ્યસભાની બેઠકોને લઈને ભારતીય ચૂંટણી પંચે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત કુલ 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે જૂન 2026માં ચૂંટણી યોજાશે. આ ચૂંટણીન?...
મિડલ ઈસ્ટમાં વધતી યુદ્ધ જેવી પરિસ્થિતિઓના પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછત જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ ?...
વૈશ્વિક બજારોમાંથી મળતા મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર શુક્રવારે સામાન્ય તેજી સાથે ખુલ્યું. GIFT નિફ્ટી પણ લગભગ 25 પોઈન્ટના વધારા સાથે 23,657ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જે સ્થાનિક બજારમાં સકાર...
ગુજરાતના ભાવનગર શહેરમાં અશાંતધારા કાયદાનો ભંગ થવાનો વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે. કલેક્ટરની પૂર્વ મંજૂરી લીધા વિના મિલકતની ખરીદી-વેચાણ કરવામાં આવતા વહીવટી તંત્ર અને પોલીસ તાત્કાલિક એ?...
મૂળ સંતરામપુરનો એક શ્રમિક મગોડી ગામમાં મજૂરી કામ માટે આવ્યો હતો ત્યારે એક દુર્ઘટના બની હતી. મોડી રાત્રે અંધારાના કારણે તેને રસ્તામાં આવેલો કૂવો દેખાયો ન હતો અને તે અચાનક ઊંડા કૂવામાં ખાબક્...
હિતેશભાઈ વસાવા દ્વારા “સેવા પરમો ધર્મ”ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરતું માનવતાભર્યું કાર્ય સામે આવ્યું છે. દેડીયાપાડાના થાણા ફળિયામાં તા. 18 મે, 2026ના રોજ શોર્ટ સર્કિટના કારણે મનીષભાઈ ભાર?...
Sign in to your account