ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરએ તાજેતરમાં કિંગ્સ્ટનમાં જમૈકાની મુલાકાત દરમિયાન રાજકીય અને વ્યાપારી નેતાઓ સાથે શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ બંને દેશો વચ?...
વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર મંગળવારે (5 મે) ભારતની મહત્વપૂર્ણ રાજકીય મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 7 મે સુધી દેશમાં રહેશે. તાજેતરમાં વિયેતનામના રાષ્ટ્?...
4 મે, 2026ના રોજ 2026 વિધાનસભા ચૂંટણી પરિણામોના અંતિમ પરિણામોએ દેશની રાજનીતિમાં મોટા ફેરફારો લાવ્યા છે. ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 824 બેઠકો (ફાલ્ટા બેઠક સિવાય 823) માટે થયેલા મતદાનમ...
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયા છે અને BJP પ્રચંડ બહુમતી સાથે રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવવા જઈ રહી છે. આ ઐતિહાસિક સત્તા પરિવર્તન વચ્ચે રાજ્ય સરકારના મુખ...
પશ્ચિમ બંગાળમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં BJPએ ઐતિહાસિક પ્રદર્શન કરતા 200થી વધુ બેઠકો પર વિજય મેળવી રાજકીય સમીકરણોને બદલી નાખ્યા છે. રાજ્યમાં લાંબા સમયથી સત્તામાં રહેલી All India Trinamool Congress (TMC) માટે આ પ?...
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં BJPની પ્રચંડ જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. તેમણે આ જીતને ભય, તુષ્ટિકરણ અને ઘૂસણખોરીની રાજની?...
દેશના પાંચ રાજ્યો — પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે 4 મે, સોમવારથી જાહેર થવા લાગ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે અને દેશભરમાં રાજકીય ગ?...
મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી તથા કાર્યકરોએ ‘શ્રી કમલમ‘ પર લાગેલા સ્ટોલ પર ઝાલમુરીનો સ્વાદ માણ્યો ------- પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો આ વિજય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મ?...
દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા પેટાચૂંટણીઓમાં BJP એ નોંધપાત્ર પ્રદર્શન કરીને પોતાની સંગઠનાત્મક મજબૂતી ફરી સાબિત કરી છે. કુલ 7 બેઠકોમાંથી અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો મુજબ ભાજપે...
ઉમરેઠ વિધાનસભા અને પશ્ચિમ બંગાળ તથા આસામ વિધાનસભામાં ભાજપનો વિજય એ જનતાનો ભરોસો છે, તેમ જણાવી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા હરખ વ્યક્ત કરાયો છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ ...
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં શુભેચ્છા બેઠક યોજી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા જનપ્રતિનિધિઓને જનસેવા માટે સક્રિય રહેવા અનુરોધ કર્યો છે. ભા?...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વડોદરા અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડોદરામા...
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જિલ્લામાં એક તરફ વિજયનો માહોલ છવાયો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં આત્મમંથનનો દોર પણ શરૂ થયો છે. આ વચ્ચે ભારતીય જનતા ?...
Sign in to your account