અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર સાથે જોડાયેલા કથિત દાનચોરી અને ગેરવહીવટના વિવાદ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્રથમવાર સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ આ ?...
ચીન સાથે જોડાયેલી BAT-BMS એપને લઈને ઉઠેલા સુરક્ષા સંબંધિત ગંભીર સવાલો વચ્ચે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. મીડિયા અહેવાલો મુજબ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે BAT-BMS સહિ?...
ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના સહાયક પ્રાધ્યાપક ડૉ. પ્રણવ આર. મહેતાએ આંતરરાષ્ટ્રીય સંશોધન ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. SciRank Global દ્વારા વર્ષ 2025 મ...
ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓ અને બાળકોને ઓનલાઇન ગુનાઓથી સુરક્ષિત રાખવા માટે રાજ્યવ્યાપી ‘ઓપરેશન સુરક્ષિત સાઇબર સ્પેસ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ સાઇબર ફ્રોડ, સાઇબર સ્ટોકિં...
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ડીઆરએમ ઓફિસ ખાતે અત્યાધુનિક ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આશરે 24,500 ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલું આ હાઇટેક કેન્દ્ર ટૂંક સમયમાં કાર્ય?...
થાઈલેન્ડના ઉત્તર-પૂર્વીય મુકદહન પ્રાંતમાંથી એક અત્યંત ચોંકાવનારો અને દર્દનાક માર્ગ અકસ્માત સામે આવ્યો છે. અહીં માત્ર 11 વર્ષના સગીર બાળકે પિકઅપ ટ્રક ચલાવતા તીર્થયાત્રા પર પગપાળા જઈ રહેલા બ...
ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર પૂરજોશમાં સક્રિય બન્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સૌથી વધુ આશરે 13 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર ...
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રા પર ઉત્તરાખંડના કિચ્છામાં જમીન વિવાદને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપે દાવો કર્યો છે કે ઉ...
‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષ વચ્ચે અમરનાથજી યાત્રા 2026નો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરના નુનવાન-પહલગામ અને બાલટાલ બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થા પવિત્ર ગુફા તરફ ર?...
ઉત્તરાખંડ સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં મોટો બદલાવ કરતાં વર્ષોથી કાર્યરત મદરેસા શિક્ષણ બોર્ડને સમાપ્ત કરી દીધું છે. 1 જુલાઈ, 2026થી રાજ્યમાં નવી લઘુમતી શિક્ષણ વ્યવસ્થા અમલમાં આવી છે. આ સા?...
રાષ્ટ્રની અખંડિતતા માટે બલિદાન આપનાર શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતિ વર્ષ પ્રસંગે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પૂણ્ય સ્મરણ થયું છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા 'ભાવ કમલમ્' પરિસરમાં યોજાયેલ ...
ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે પાટનગર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી ‘નમો સ્વચ્છતા અભિયાન’ની રાજ્યવ્યાપી શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના આરોગ્ય ક?...
સાગબારા ખાતે ધર્મેન્દ્રસિંહ વસાવાના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવના માર્ગદર્શન હેઠળ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્ય?...
Sign in to your account