ભૂપેન્દ્ર પટેલએ સુરતમાં યોજાયેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ દરમિયાન જેકલીન મુકાંગીરા સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાત અને રવાન્ડા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધ...
સુરત શહેરે વિકાસ અને નવીનતામાં એક વધુ સિદ્ધિ મેળવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ટ્રીટેડ પાણીના વેચાણથી દર વર્ષે અંદાજે ₹300થી ₹350 કરોડની આવક થઈ રહી છે, જે દેશભરની અન્ય પાલિકાઓ માટે પ્રેરણારૂપ ?...
ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 15 વર્ષીય સગીરા ગર્ભવતી હોવાનો ખુલાસો થતાં પરિવાર અને પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. આ મામલે દહેજ પોલીસ મથકમાં ગંભીર ગ?...
મુંબઈના ઉપનગરીય વિસ્તાર મીરા રોડમાં 27 એપ્રિલ, 2026ના રોજ બનેલી છરીબાજીની ઘટનાએ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધી છે. 31 વર્ષીય ઝૈબ ઝુબૈર અંસારીએ એક નિર્માણાધીન સાઇટ પર બે સુરક્ષા ગાર્ડ પર તેમનો ?...
શિવાજી ફાઉન્ડેશન દ્વારા આગામી ૦૧ મે થી ૦૭ મે, ૨૦૨૬ દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદ-ડાકોર રોડ, ભારત પેટ્રોલ પંપની પાસે, આડીનાર ચોકડી ખાતે બે વિશાળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા...
જો તમારા મોબાઇલ ફોનમાં અચાનક જોરદાર સાયરન જેવો અવાજ આવે અને સ્ક્રીન પર National Disaster Management Authority (NDMA)નો મેસેજ દેખાય, તો ગભરાવાની જરૂર નથી. ભારત સરકાર દેશભરમાં નવી ‘Cell Broadcast Alert’ સિસ્ટમનું ટેસ્ટિંગ કરી રહી છે, ...
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નામે એક કથિત આદેશ વાયરલ થયો હતો, જેમાં પેટ્રોલના ભાવમાં ₹10 અને ડીઝલમાં ₹12.50ના વધારાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પત્રિકા Suratના આ?...
પંજાબ વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન ભારે રાજકીય હોબાળો સર્જાયો છે. સત્ર દરમિયાન કોંગ્રેસના નેતાઓએ મુખ્યમંત્રી ભગવંત માન પર ગંભીર આરોપ લગાવ્યો કે તેઓ દારૂના નશામાં વિધાનસભામાં હાજર થયા હત...
નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું પગલું લેવામાં આવ્યું છે. બાલેન શાહ સરકાર દ્વારા ‘સંપત્તિ તપાસ પંચ’ (Property Investigation Commission)ની રચના કરવામાં આવી છે, જે દેશના વર્તમાન અને પૂર્વ વડ?...
મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલા બરગી ડેમમાં સર્જાયેલી ક્રૂઝ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં માત્ર જાનહાનિ જ નહીં પરંતુ માનવ સંવેદનાને ઝંઝોળી નાખે તેવું એક હૃદયસ?...
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં શુભેચ્છા બેઠક યોજી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા જનપ્રતિનિધિઓને જનસેવા માટે સક્રિય રહેવા અનુરોધ કર્યો છે. ભા?...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વડોદરા અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડોદરામા...
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જિલ્લામાં એક તરફ વિજયનો માહોલ છવાયો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં આત્મમંથનનો દોર પણ શરૂ થયો છે. આ વચ્ચે ભારતીય જનતા ?...
Sign in to your account