રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્ત્વો સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવ્યું છે. તેમની સૂચના બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વધ...
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા ગામમાં રાજ્યની સૌપ્રથમ પ્રેસરાઈઝડ ઈરિગેશન નેટવર્ક સિસ્ટમનો પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ (GGRC) અન?...
સમગ્ર દેશની સાથે સુરત શહેરમાં પણ 15 ઓગસ્ટના રોજ 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી. સુરત જિલ્લાકક્ષાની સ્વાતંત્ર્ય દિવસની મુખ્ય ઉજવણી ઉમરા પાર્ટી ?...
ભારતના 80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનમાં દેશના યુવાનો, વિદ્યાર્થીઓ, સંશોધકો, સ્ટાર્ટઅપ્સ અને નવી ટેક્નોલોજી પર વિશેષ ભાર જોવા મળ્?...
ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સ્વદેશી 105mm Light Field Gun (LFG) દ્વારા પરંપરાગત 21 તોપોની સલામી આપવામાં આવી. રાષ્ટ્રીય પર્વના સૌથી ગૌરવપૂર્ણ અને શિસ્તબદ્ધ સૈન્ય...
દેશભરમાં 80મા સ્વતંત્રતા દિવસની ગૌરવભેર ઉજવણી વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે નાગપુર સ્થિત સંઘ મુખ્યાલય ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજવંદન બાદ પોતાના સંબોધ?...
ભારત આજે 15 ઓગસ્ટ, 2026ના રોજ પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી સતત 13મી વખત દેશને સંબોધિત કરવા પહોંચ્યા ત્યારે દર...
સંસ્કારી નગરી વડોદરા ખાતે 80મા સ્વતંત્રતા પર્વની જિલ્લાકક્ષાની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘ...
ભારત આજે ભારે ઉત્સાહ, રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકા?...
વડોદરા શહેરમાં 80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય રીતે યોજાઈ હતી. સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખા...
પવિત્ર શ્રાવણ માસમાં યજ્ઞ આરાધનાનો શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉત્સાહભેર આરંભ થયો છે. વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં શિવ વંદના ધર્મ અને સંસ્કૃતિનું પ્રેરક કાર્ય થઈ રહ્યું છે. ભાવનગર જિલ્લાન?...
ગાંધીનગર ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી ઉત્સાહ, દેશભક્તિ અને નવા રંગરૂપ સાથે કરવામાં આવી હતી. સ્વતંત્રતા દિવસ નિમિત્તે કમલમ કાર્ય?...
નર્મદા જિલ્લામાં શાળા છોડનારા બાળકોને ફરીથી શિક્ષણના પ્રવાહમાં જોડવાના પ્રયાસોને મોટી સફળતા મળી છે. જિલ્લામાં નોંધાયેલા કુલ 4,224 ડ્રોપઆઉટ બાળકોમાંથી 3,906 બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ અપાવવા?...
Sign in to your account