ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા આજે 12 ઑગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 12 ઑગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં જન્મેલા જગદીશ વિશ્વકર્માની રાજકીય સફર પાયાના કાર્યકર?...
મુંબઈના ઘાટકોપર પશ્ચિમ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે ભારે વરસાદ વચ્ચે ભયાનક ભૂસ્ખલનની ઘટના બની હતી. નવાઝ ચાલ વિસ્તારમાં લોકો ઊંઘમાં હતા ત્યારે અચાનક પહાડનો મોટો હિસ્સો નીચે ધસી પડ્યો અન?...
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વન વિભાગના કર્મચારી પર હુમલો અને ખંડણીના કેસમાં નીચલી અદાલતે ફટકારેલી સાત વર્ષની જેલની સજા સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર ગુજરાત હાઇક...
મહારાષ્ટ્રમાં તાજેતરમાં અમલમાં આવેલા ‘મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2026’ (Maharashtra Freedom of Religion Act, 2026) હેઠળ પુણેમાં વધુ એક મહત્વપૂર્ણ FIR નોંધાઈ છે. પુણેના ખડક પોલીસ સ્ટેશને બ્રિટનના માન્ચેસ્ટરમ?...
ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને લઈને કેન્દ્ર સરકારે ઐતિહાસિક પગલું ભર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ‘રાષ્ટ્રીય ગૌરવ અપમાન અટકાયત (સુધારા) બિલ, 2026’ (Prevention of Insults to National Honour (Amendment) Bill, 2026)ને મંજ?...
ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓની તપાસની માંગ સાથે રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ રાજકીય ઘમાસાણ વધુ તેજ બન્યું છે. ગુજરાત સર?...
ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન સાથે જોડાવા ખાસ અપીલ કરી છે. પીએમ મોદીએ નાગરિકોને 15 ઑગસ્ટે પોતાના ઘર, સંસ્થા અને કાર્યસ્થળે...
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનાર ભાજપના ઉમેદવાર સતીષ પટેલે આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. વિધાનસભા અધ્યક્ષન...
વિશ્વપ્રસિદ્ધ નળસરોવર પક્ષી અભયારણ્યને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત રાખવા ગુજરાતના વન વિભાગ દ્વારા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નળસરોવર આસપાસના ગામોમાં ફેંકાયેલા પ્લા...
પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. સમગ્ર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને શહેરા તાલુકામાં થોડા જ કલાકમાં અંદાજે 5 ઇ...
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયમાં 'વંદે માતરમ્ રાષ્ટ્રવંદના સપ્તાહ' પ્રારંભે મોરારિબાપુએ કહ્યું કે, માત્ર 'વંદે માતરમ્' એ 'ગાન' જ નહી, તેના વિશે 'ભાન' અનિવાર્ય છે. મહારાજા કૃ?...
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગ-6 સર્કલથી શરૂ થયેલી આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્...
આગામી સ્વતંત્રતા પર્વને ધ્યાનમાં રાખીને રાજપીપળા સ્થિત શ્રી કમલમ્ નર્મદા ખાતે ‘હર ઘર તિરંગા–તિરંગા યાત્રા’ અભિયાન અંતર્ગત જિલ્લા સ્તરની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અભિયાનને નર્મ...
Sign in to your account