અમેરિકન સ્પેસ એજન્સી નાસાના ક્યુરિયોસિટી રોવરે મંગળ પર એક મોટી શોધ કરી છે. રોવરને લાલ ગ્રહ પર પીળા રંગના શુદ્ધ સલ્ફર સ્ફટિકો મળ્યા છે. વૈજ્ઞાનિકો આ શોધથી આશ્ચર્યચકિત છે કારણ કે પાણી વિના આ સ?...
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લીધો છે અને હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી છે. આ સાથે સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે આજે શુક્રવાર?...
વિશ્વ આજે પણ 1999માં ભારતીય સેનાએ દર્શાવેલ શૌર્ય અને બહાદુરીનું ઉદાહરણ યાદ કરે છે. પાકિસ્તાન પણ આ દિવસ ક્યારેય ભૂલી શકશે નહીં. મેથી જુલાઈ સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતીય સેનાનું 'ઑપરેશન વિજય' 26 જુ?...
અનાનસ એ એકમાત્ર જાણીતો ખોરાક સ્ત્રોત છે જેમાં બ્રોમેલેન હોય છે. તે ઉત્સેચકોનું સંયોજન છે જે પ્રોટીનનું પાચન કરે છે. બ્રોમેલેન શરીર માટે ખોરાકને પચાવવા અને શોષવાનું સરળ બનાવે છે. આ પોષક તત્વ...
ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કારગિલ યુદ્ધમાં(Kargil Vijay Diwas) પાકિસ્તાન પર ભારતની જીતની 25મી વર્ષગાંઠ નિમિત્તે દ્રાસમાં 1999ના કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્?...
ઇ.સ. ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો. ૨૬મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવ...
25માં કારગિલ વિજય દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કારગિલ યુદ્ધ સ્મારક પર બહાદુર બલિદાનિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જે બાદ પીએમ મોદીએ વોર મેમોરિયલ પહોંચીને જવાનોને સંબોધિત કર્યાં. ...
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી પાર્ટી અને તેના સમર્થકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રભાત ઝાએ તેમની રાજકીય કારકિર્દીમાં દેશની રાજની?...
દેશમાં કાવડ યાત્રા શરૂ થઈ ગઈ છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગ પર આવેલી દુકાનોમાં માલિકના નામ સાથેની નેમ પ્લેટ લગાવવાને લઈને વિવાદ થયો છે. આ મામલો મુઝફ્ફરનગરથી શરૂ થયો હતો, ત્યારબાદ યોગી ?...
દેશમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ તે શહીદોને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે જેમણે 1999 ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવીને શહીદી પ્રાપ્ત કરી હતી. દ?...
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સુચના મુજબ ‘સ્વચ્છ ભારત મિશન અર્બન’ અંતર્ગત “સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪“ અને “નિર્મળ ગુજરાત ૨.૦” હેઠળ મહાનગરપાલિકાને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તેમજ ઉચ્ચ?...
વિશ્વ બાલિકા દિવસ પર ગાંધીનગરમાં અનોખી ઉજવણી કરવામાં આવી. ગુજરાત વિધાનસભા ખાતે 'તેજસ્વિની વિધાનસભા' અંતર્ગતનાં કાર્યક્રમમાં ૧૮૨ વિદ્યાર્થીનીઓને ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રી બનાવી વ?...
ઇ.સ. ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો. ૨૬મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવ...
Sign in to your account