રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ (PA) વિભવ કુમારને સમન્સ પાઠવ્યું છે. તેમના પર આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. ...
શકિત સ્થાનક માંગલધામ ભગુડામાં પાટોત્સવ પર્વ અગાઉ સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવ્યું છે. અહીંયા ૫ હજારથી વધુ સ્વયંસેવકો જોડાયેલાં છે અને સેવા આપે છે. ગોહિલવાડનાં સુપ્રસિદ્ધ શક્તિ સ્થાન?...
પાકિસ્તાનની ખરાબ હાલતથી દરેક વ્યક્તિ વાકેફ છે. સ્થિતિ એ સ્તરે પહોંચી ગઈ છે કે આર્થિક સંકટનો સામનો કરી રહેલી પાકિસ્તાનની સરકારે હવે પોતાની તમામ સરકારી કંપનીઓને વેચવાનો નિર્ણય લીધો છે. બીજી ?...
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 44 હેઠળ કરાયેલી ફરિયાદ કોર્ટે ધ્યાને લીધા બાદ ઈડી કોઈ વ્યક્તિની ધરપકડ ના કરી શકે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે જો ઈડીને કોઇની ધરપકડની જ?...
દુબઈ જઈને ત્યાં નોકરી કરવા અને રહેવાની ઈચ્છા ધરાવતા ભારતીયો માટે ખુશખબરી છે. હવે સંયુક્ત અરબ અમીરાત જવું, રહેવુ અને વેપાર કરવું વધારે સરળ થઈ જશે. તેના માટે ભારત અને UAEની વચ્ચે લોકોનો સંપર્ક વધ?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે એનડીએ 400થી વધુ સીટો જીતશે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચાર તબક્કાની ચૂંટણી થઈ છે, મેં કહ્યું હતું કે પહેલ?...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. જેને પગલે કેજરીવાલ જેલમાંથી બહાર આવી ચૂંટણી પ્રચાર કરવા લાગ્યા છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગ...
નાંદોદ તાલુકાના પોઇચા પાસે નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતા સ્થળ ખાતેથી પાણીમાં ડૂબી ગયેલી સુરતની સાત વ્યક્તિને શોધવા માટે એનડીઆરએફ, વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ, કરજણ અને ભર...
દેશમાં માર્ચમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની શરૂઆત કરાયા બાદ પહેલીવાર 300 શરણાર્થિઓને ભારતીય નાગરિકતા અપાઈ છે. ગૃહમંત્રાલયે આવા 14 લોકોને આજે ઓનલાઈન સર્ટિફિકેટ આપ્યા છે. આ શરણાર્થિઓ ઘણા વર્ષોથ?...
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ચીનથી આયાત થતા સામાન પર 100 ટકા સુધીનો આયાત કર લાદ્યો છે. આ વિવિધ કેટેગરીમાં અલગ-અલગ છે. આનાથી જ્યાં ચીન માટે એક નવો પડકાર ઉભો થયો છે. તે સાથે જ ચીન અને અમેરિકા વ?...
ધોળામાં ઐતિહાસિક ધનાબાપા જગ્યામાં ચાલતી ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી ભાર્ગવદાદાએ કહ્યું કે, ભાગવતજી કૃષ્ણ કથામાં સર્વ રસોનો સમન્વય રહેલો છે. અહી કથા અને ગૌસેવામાં ભાવિકો જોડાયાં છે. ગોહિલ?...
વિશ્વ બાલિકા દિવસ પર ગાંધીનગરમાં અનોખી ઉજવણી કરવામાં આવી. ગુજરાત વિધાનસભા ખાતે 'તેજસ્વિની વિધાનસભા' અંતર્ગતનાં કાર્યક્રમમાં ૧૮૨ વિદ્યાર્થીનીઓને ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રી બનાવી વ?...
રામપુરા રણછોડ રાય મંદિરથી પરિક્ર્મા શરૂ થઈને શહેરાવ ઘાટ નર્મદા નદી ઉપર હંગામી બ્રિજ પરથી પસાર થઈ રેંગણ ઘાટ નદી પાર કરીને નાવડી મારફતે કિડી મંકોડી ઘાટ રામપુરા ખાતે પૂર્ણ થશે પરિક્રમા માટે ?...
Sign in to your account