કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાની ચિંતા વ્યક્ત કરી . એસ જયશંકરે કહ્યું કે જ્યાં સુધી કેનેડાનો સવાલ છે ત્યાં કેટલાક ખૂબ જ ચોક્કસ મુદ્દાઓ છે. કેનેડા ?...
આજે સવારે મહારાષ્ટ્રમાં ભૂકંપ (Earthquake)ના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. 7 વાગે અચાનક ધરતી ધ્રૂજવા લાગી, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ. નાંદેડ જિલ્લાના હદગાંવ શહેરના સાવરગાંવ ગામમાં ભૂકંપ આવ્યો હત?...
જબલપુરની ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયામાં મંગળવારે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 9 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટના ફેક્ટરીના F-6 સેક્શનમાં ત્યારે થઈ જ્યારે એરિયલ બોમ્બ અચાનક ફાટ્યો. ?...
નોબેલ પ્રાઈઝ વિજેતા ઈકોનોમિસ્ટ પ્રોફેસર પૉલ માઈકલ રોમરે ભારતની ડિજિટલ ક્રાંતિની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ડિજિટલ માધ્યમથી પીએમ મોદીની સરકારે આમઆદમીનાં જીવનને આસાન અને સરળ બનાવ્યું ...
કચ્છ પોલીસે આરોપીના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ કર્યો. કચ્છના માંડવી તાલુકાની હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ દુષ્કર્મ ગુજારી, નિકાહ કરવા માટે ધર્મ પરિવર્તન કર...
ક્ષત્રિય સમાજ સોશિયલ મીડિયામાં અને વિવાદો ખુબ ચાલી રહ્યો છે , રાજકોટ સીટ થી લઈને ને સંકલન સમિતી ના પ્રમુખના વિવાદ સુધી ચર્ચાઈ રહી છે . ત્યારે પદ્મિનીબા વાળાએ સોશિયલ મીડીયામાં રવિરજસિંહ ગોહી?...
ભાજપ દ્વારા ચાલેલા સદસ્યતા અભિયાનમાં સુરતની વિધાનસભા બેઠકોના ધારાસભ્યોએ મેદાન માર્યુ છે. સૌથી વધુ સભ્યો બનાવનાર ટોચના ૧૦ ધારાસભ્યોની યાદી જાહેર થઈ હતી જેમાં સુરત શહેર જિલ્લાના ૫ ધારાસભ્ય...
દેશ કે વિદેશમાં રામકથા પારાયણ ગાનમાં ઉત્સુક શ્રોતાઓ સાથે મોરારિબાપુ સંવાદ સાધતાં રહ્યાં છે. કથા દરમિયાન આવતાં સૂચન પ્રશ્નોનો મળતો સૌજન્ય પ્રતિભાવ સૌને ગમે છે. તલગાજરડા હોય, દેશ કે વિદેશ, મ?...
થરાદ પંથકને પ્રાકૃતિક ખેતીનું હબ બનાવવા સૌ સાથે મળીને સહિયારા પ્રયાસ કરીએ પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતો સમૃદ્ધ અને સધ્ધર તથા સમાજ સ્વસ્થ બનશે : રાસાયણિક અને જૈવિક ખેતીનો ત્યાગ કરવા ખેડૂ...
નડિયાદમાં વસતા શ્રી ખંભાતી શ્રીમાળી સોની યુથ ક્લબ દ્વારા આયોજિત બે દીવસીય "બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ"નું આયોજન કરવામાં આવ્યુ, આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ યુવાનોમાં ખેલ ઘ્વારા સંગઠિત કરીને તેમ...
બાતમીના આધારે શહેરના રબ્બર ફેકટરી પાસે આવેલ સૂર્યદર્શન કોમ્પલેક્ષના પાર્કિંગમા બાઈક લઈને યતી ઉર્ફે યશ હરેશભાઇ ચૌહાણ, છોટાલાલ ઉર્ફે ગાંડો કિસ્મતભાઇ રાઠોડ તથા બિપીન ઉર્ફે લાલો રમેશભાઇ વેગ?...
વિશ્વ બાલિકા દિવસ પર ગાંધીનગરમાં અનોખી ઉજવણી કરવામાં આવી. ગુજરાત વિધાનસભા ખાતે 'તેજસ્વિની વિધાનસભા' અંતર્ગતનાં કાર્યક્રમમાં ૧૮૨ વિદ્યાર્થીનીઓને ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રી બનાવી વ?...
નર્મદા જિલ્લામાં ૧૦ મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ સંપન્ન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે તા.૧૭મી સપ્ટેમ્બર-૨૦૨૪થી શરૂ થયેલા ૧૦ મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રના ભાગરૂપે નર?...
Sign in to your account