ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વન વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું દબાણ હટાવો અભિયાન હાથ ધરીને 420 હેક્ટરથી વધુ આરક્ષિત વન જમીન ગેરકાયદે કબ્જામાંથી મુક્ત કરાવી છે. છેલ્લા ત્રણ દાયકાથી વન વિભ?...
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET-UG 2026 રિ-એક્ઝામને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. એજન્સીએ પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક, સુરક્ષિત અને વિદ્યાર્થીઓને અનુકૂળ બનાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ ?...
વિશ્વના સૌથી જાણીતા ઉદ્યોગપતિ અને ટેક્નોલોજી ક્ષેત્રના દિગ્ગજ Elon Muskએ એક વધુ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. SpaceXના રેકોર્ડબ્રેકિંગ IPO બાદ ઈલોન મસ્ક સત્તાવાર રીતે વિશ્વના પ્રથમ ટ્રિલિ?...
ગુજરાતમાં પોલીસ અને જનતા વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરના નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનો સ્થાનિક સ્તરે ઝડપી અને અસર?...
ભારતના આગામી ચોમાસાને લઈને એક ચિંતાજનક વૈશ્વિક પૂર્વાનુમાન સામે આવ્યું છે. યુરોપિયન યુનિયનની હવામાન એજન્સી ‘કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ’ (C3S) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના વિશ્લેષણ અન?...
મિડલ ઈસ્ટ અને ઓમાનના સમુદ્ર વિસ્તારમાં વેપારી જહાજો પર વધી રહેલા હુમલાઓને લઈને ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ઓમાનના દરિયાકાંઠા નજીક વધુ એક ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર હુમલો થતાં...
કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનને રાજ્યસભા ઉમેદવારી ફગાવવાના મામલે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ તાત્કાલિક રાહત મળી નથી. શુક્રવારે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ચૂં...
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2023માં બનેલા એક ચકચારી હત્યા કેસમાં હિંમતનગર સેશન્સ કોર્ટે ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઑફ રેર’ શ્રેણીનો ગણાવી મુખ્ય બે આરોપી?...
દેશમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણ તથા વિતરણ વ્યવસ્થાને વધુ નિયંત્રિત અને વ્યવસ્થિત બનાવવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન મુજબ હવે રિ...
PM મોદીએ ગુરુવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે યોજાયેલી NITI Aayogની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ વર્ષની બેઠકનો મુખ્ય વિષય "2047 સુધીમાં વિકસિત ભારત માટે ...
પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ઈશ્વરિયા ગામમાં ભાવિક મહિલાઓ દ્વારા પૂજન આરાધના થતી રહી છે. શિવમંદિર પરિસરમાં કાંઠાગોરની આરતી વંદના થઈ રહેલી છે. આપણાં શાસ્ત્રો સાથે સંસ્કૃતિ અને ભક્તિભાવ...
ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી એકવાર કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતી 51 વર્ષીય મહિલા ચાર ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યા બાદ બીમાર પડ?...
વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. ડો?...
Sign in to your account