ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ફરી એકવાર હેલિકોપ્ટર ક્રેશ થયું. આજે ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં એક ડૉક્ટર સહિત કુલ 3 લોકો સવાર હતા. પ્રાપ્ત માહિતી ...
તાજેતરના લશ્કરી સંઘર્ષ દરમિયાન પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઇલોના હુમલા વચ્ચે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ મજબૂત રહી અને એક અસરકારક ઢાલ તરીકે કામ કર્યું. ભારતીય અવકાશ એજન્સી ISRO એ જણાવ્યું કે ?...
ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામ થયો હતો, પરંતુ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવેલા નિવેદનોને લીધે વાતાવરણ ફરીથી ગરમાઈ ગયું છે. પાકિસ્તાન સંસદમાં સાંસદોએ ભારત તરફથી નવા હુમલાની આશ?...
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) એ શુક્રવારે જાહેરાત કરી હતી કે ઇન્ડો થાઈ એરપોર્ટ સર્વિસીસ આગામી ત્રણ મહિના માટે એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ કામગીરીનું સંચાલન ?...
ગુજરાતના મોટાભાગના લોકો ઉનાળામાં પ્રવાસન સ્થળ તરીકે પહેલી પસંદ દીવની કરે છે. એવામાં હવે અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર છે. ઉડાન યોજના હેઠળ શુક્રવાર થી અમદાવાદથી દીવની સીધી ફ્લાઇટ શરૂ કરવામા?...
અમેરિકામાં રહેલા ભારતીયો માટે ભારતમાં પૈસા મોકલવવાનું હવે મોંઘું પડી શકે છે, કારણ કે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા કરના પ્રસ્તાવ સાથે વિદેશમાં મોકલાતા નાણાં પર 5% એક્સાઇઝ ડ્યુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથ સિંહ બંને આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે છે, અને આના મૂળમાં વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ છે. પીએમ ...
દિલ્હી-NCRમાં 'જોખમી સ્તરે' વાયુ પ્રદૂષણ પહોંચતા આજે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(GRAP)-1 લાગુ કરવામાં આવ્યું છે. GRAPના માધ્યમથી પ્રદૂષણને દૂર કરવા માટે સમગ્ર દિલ્હી-NCRમાં ઠોશ પગલા ભરવામાં આવ્યા છે...
નીરજ ચોપરા, ભારતના પ્રથમ ઓલિમ્પિક સ્વર્ણ પદકવિજયી ભાલા ફેંક ખેલાડી, હવે 90 મીટરનું આંકડો પાર કરીને ઇતિહાસ રચનારા પ્રથમ ભારતીય પણ બની ગયા છે. https://twitter.com/ani_digital/status/1923445254025302415 ઐતિહાસિક સિદ્ધિ વિશે મુખ્ય ?...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કર્યો. અંધ હોવા છતાં, તેમણે 100 થી વધુ ગ્રંથોની રચના કરી છે, જેમા...
મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આયોજન અંગે સિહોરમાં કાર્યશાળા યોજાઈ ગઈ. ભારતીય જનતા પક્ષ દ્વારા અહિલ્યાબાઈ હોળકર ...
વિશ્વ બાલિકા દિવસ પર ગાંધીનગરમાં અનોખી ઉજવણી કરવામાં આવી. ગુજરાત વિધાનસભા ખાતે 'તેજસ્વિની વિધાનસભા' અંતર્ગતનાં કાર્યક્રમમાં ૧૮૨ વિદ્યાર્થીનીઓને ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રી બનાવી વ?...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારના નેતૃત્વમાં આ યાત્રા ગાંધી ચોકથી પ્રારંભ થઈ હત...
Sign in to your account