વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. ડો?...
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ભાજપા નર્મદા જિલ્લા અધ્યક્ષ નીલકુમાર રાવના માર્ગદર્શન હેઠળ નાંદોદ તાલુકાના વડીયા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ‘એક પેડ માં કે નામ’ અભિયા?...
નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંગે શુક્રવારે રાજપીપલા સ્થિત સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને હોસ્પિટલમાં દર્દીઓને અપાતી આરોગ્ય સેવાઓ અને વિવિધ સુવિધાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મુલાકાત દ...
નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શાંતિપૂર્ણ જળવાઈ રહે તે હેતુસર આજે જિલ્લા કલેક્ટર ગંગા સિંગની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કાયદો અને વ્યવસ્થાની માસિ?...
રાજપીપળા : શ્રી કમલમ્ નર્મદા, રાજપીપળા ખાતે “અવિરત ૧૨ વર્ષ : વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ” અભિયાન અંતર્ગત પ્રદેશ સ્તરની વર્ચ્યુઅલ કાર્યશાળા યોજાઈ હતી. કાર્યશાળામાં સંગઠનના કાર્યને વધુ મજબૂત...
નાંદોદ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ગોવિદભાઈ વસાવા અને ઉપપ્રમુખ તરીકે સુલોચનાબેન બારોટની વરણી કરવામાં ?...
હિતેશભાઈ વસાવા દ્વારા “સેવા પરમો ધર્મ”ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરતું માનવતાભર્યું કાર્ય સામે આવ્યું છે. દેડીયાપાડાના થાણા ફળિયામાં તા. 18 મે, 2026ના રોજ શોર્ટ સર્કિટના કારણે મનીષભાઈ ભાર?...
રાજપીપલા નગરપાલિકામાં નવી નિમણૂકો જાહેર થતા શહેરના રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નગરપાલિકા પ્રમુખ તરીકે શિવાનીબેન મહેતા, ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષભાઈ (રાહુલ) ...
રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી અને નિમણૂંક સંદર્ભે જાહેર કરાયેલા તાજેતરના હુકમ મુજબ રાજપીપળા- નર્મદા જિલ્લાના નવા કલેક્ટર તરીકે ગંગા સિંઘ (IAS)ની નિમણૂંક કરવામાં આવી છે. તેઓએ આજરોજ નર્?...
મુખ્યમંત્રીએ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ગૌરવ અને ધન્યતા અનુભવી મુખ્યમંત્રીએ આરોગ્ય વનમાં આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ખાટી ભીંડીના શ?...
નર્મદા જિલ્લાએ 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં મેળવ્યું પ્રથમ સ્થાન એક્ઝામ વોરિયર્સ, મોટિવેશનલ કાર્યક્રમો અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો દેખાયો સકારાત્મક પ્રભાવ ગુજરાત માધ્યમ...
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જિલ્લામાં એક તરફ વિજયનો માહોલ છવાયો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં આત્મમંથનનો દોર પણ શરૂ થયો છે. આ વચ્ચે ભારતીય જનતા ?...
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત સાથે જિલ્લાના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા ?...
ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને યોજાનારા આંદોલન પહેલાં જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ક્રેડિટ લેવાની હોડ શરૂ થઈ ગઈ છે. ખેતરોમાંથી પસાર થતા વીજપોલ અને તેના વળતર સહિતના મુદ્દાઓને લ?...
Sign in to your account