સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ભદામ જિલ્લા પંચાયત માટે મધ્?...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા નર્મદા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સંગઠન સ્તરે વધુ મજબૂત બનતી નજરે પડી રહી છે. ખાસ કરીને પક્ષના પાયાના અને ન...
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે રાજપીપલા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ મજબૂત સ્થિતિ દર્શાવી છે. ભાજપે ચૂંટણી પહેલા જ બે બેઠકો બિનહરીફ જીતતા પોતાની શક્તિન...
કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. આ અવસરે પાર્ટીના સ્થાપક નેતાઓ અને મહાન વિચારકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ ભાજપની વિચારધારા, સંગઠન શક્તિ અને દેશના વિકાસમા?...
આગેવાનોની ઉપસ્થિતિ આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં પક્ષના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પર્યુશાબેન વસાવા (પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ), હિતેશભાઈ વસાવા (જિલ્લા મહામંત્રી), પ્રદ્યુમન વસ?...
સીસીટીવી કેમેરા દ્વારા પરિક્રમાર્થીઓની અવરજવર, ભીડ નિયંત્રણ, પાર્કિંગ વ્યવસ્થા તેમજ રોડ-રસ્તાઓ પર ટ્રાફિકનું સતત મોનિટરિંગ. પોલીસ વિભાગની સરાહનીય કામગીરી થકી પરિક્રમાર્થીઓ સુરક્ષિત અન...
આ પ્રક્રિયા ભાજપ પ્રદેશ કક્ષાથી નિયુક્ત કરાયેલા નિરીક્ષકો જયદ્રથસિંહ પરમાર (પ્રદેશ ઉપપ્રમુખ, ધારાસભ્ય) ઘનશ્યામભાઈ ગઢવી (પૂર્વ પ્રદેશ સહ પ્રવકતા), હેમલબેન પટેલ (પીજ) (પ્રદેશ મહામંત્રી, કિસા?...
વનવિભાગ દ્વારા ફૂલસર રેન્જમાં ઝાડોલી ખાતે નિર્માણ પામેલી ચેક પોસ્ટના નવીનીકરણનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુ?...
નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન સ્વચ્છ, સુવિધાસભર અને સુવ્યવસ્થિત વાતાવરણ નિર્માણ પામ્યું છે. નર્મદા જિલ્લામાં ચૈત્ર માસ દરમિયાન ચાલી રહેલી ઉત...
પાણી કુદરતની સૌથી અમૂલ્ય ભેટ છે. માનવ જીવન, ખેતી, ઉદ્યોગ, પર્યાવરણ અને સમગ્ર જીવનચક્ર માટે પાણી અનિવાર્ય છે. છતાં વિશ્વભરમાં પાણીની અછત, વધતી વસ્તી અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓને કારણે પ?...
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી સુવિધાઓની પ્રસંશા કરતા શ્રદ્ધાળુઓ પરિક્રમાર્થીઓની સુરક્ષા, સુવિધા અને સ્વાસ્થ્યને કેન્દ્રસ્થાને...
ચૈત્ર માસના પવિત્ર પ્રારંભ સાથે જ આજથી આસ્થાના પ્રતીક સમાન ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ નર્મદા નદીના પવિત્ર જળમાં સ્?...
નઘાતપોર જિલ્લા પંચાયત, કેવડિયા જિલ્લા પંચાયત અને ખડગદા જિલ્લા પંચાયતના સાંસ્કૃતિક હોલ ખાતે નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુનભાઈ ચૌધરી અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નિલભાઈ રાવ ની વિશેષ ઉ...
ગુજરાતના માણસામાં ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)એ ચૂંટણી પહેલાં જ મજબૂત રાજકીય પકડ દર્શાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વતન એવા આ વિસ્તારમાં ભાજપે અનેક બેઠકો બિનહરીફ જીતીને વિરોધ પક્ષ...
Sign in to your account