પોરબંદર પાસે મોકરમાં સમસ્ત અબોટી બ્રહ્મસમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાયેલ છે. વૈશાલીબાળા આચાર્યનાં વ્યાસાસને આયોજન થયેલ છે. વિંધ્યવાસી માતાજી તથા નીલકંઠ મહાદેવ મંદિર સ?...
પોરબંદરના રાજીવ નગરમાં બે હિંમતવાન બાળકોએ પોતાના અપહરણનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસે અપહરણનો પ્રયાસ કરનારની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના રાજીવ નગર વિસ્તારમાં રહેતા કેવિન રૂપેશભાઈ પ...
નવી બંદરના દરિયામાં ફિશિંગ કરતી વખતે એક પીલાણાના માલિકે નજીકમાં રહેલ માધવપુરના પિલાણાના માલિકને તેનું પીલાણું દુર રાખવાનું કહેતા તે પીલાણામાં રહેલ ચાર શખ્સો એ ગાળો કાઢી મારી નાખવાની ધમકી...
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દેશભરમાં શોક છવાયો છે. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 230 મુસાફરો અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સા...
Sign in to your account