ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના અવસરે “જન જાતિય ગૌરવ વર્ષ ઉત્સવ” અંતર્ગત, તા. ૭ થી ૧૩ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ઉમરગામ થી એકતાનગર સુધી જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવ...
સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં વ્યારા વિધાનસભા અને નિઝર વિધાનસભા માં સરદાર એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તા: 17/11/2025 ના રોજ વ્યારા વિધાનસભા માં બિરસા મુંડા ની મૂર?...
આ વર્ષે નવસારી વિભાગનો 7 દિવસીય પ્રાથમિક પ્રશિક્ષણ વર્ગ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાટગઢ ગામે આવેલી પી.પી.સવાણી શાળાના કેમ્પસમાં ચાલી રહ્યો છે. પ્રાથમિક વર્ગ સાથે ઘોષ વર્ગ પણ હોવાથી 180 થ?...
ડોલવણ તાલુકામાં ધારાસભ્ય મોહનભાઈ કોંકણીના હસ્તે ડોલવણ વિશ્રામ ગૃહ ખાતેથી ગ્રામ પંચાયતોને પીવાના પાણીની સુવિધા માટે પાણીના ટેન્કરો, થ્રેસર મશીનો તથા ગામમાં સુખ દુઃખના પ્રસંગો માટે બેસવા ?...
તાપી જિલ્લાના નવ રચિત ઉકાઈ તાલુકા પંચાયત ખાતે પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં અને રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિ ની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. તાપી જિલ્લાના ૧?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની સ્થાપના 1925 માં વિજયાદશમી ના દિને થઈ હતી અને હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની 100 વર્ષ ની સફર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સમગ્ર દેશ સહિત તાપી જિલ્લામાં પણ તેની સંઘ શત?...
સુમુલ દાણ ના સત્તાધીશો શા માટે આવા ટ્રાન્સપોર્ટરો ના કોન્ટ્રાક્ટ ચાલુ રાખે છે, જેઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ સરકારી અનાજ સગે વગે કરવાની ઘણી ફરિયાદો થઈ છે. સુમુલ દાણ ના સત્તાધીશો દ્વારા મનીષ શાહ પ...
વાલોડ તાલુકામાં એમ.એમ.જી.એસ.વાય. અને બજેટ ઉચ્ચક જોગવાઈ અંતર્ગત આ કામોને પંચાયતના માર્ગ અને મકાન વિભાગ, તાપી જિલ્લા હસ્તક મંજુરી આપવામાં આવી છે. વાલોડ તાલુકાના વીરપોર ખાતે આનંદ આશ્રમમાં યોજા...
વાલોડ ચાર રસ્તા એપીએમસી માર્કેટ થી ભગવાન શ્રીરામની મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં રામ લક્ષ્મણ સીતા અને હનુમાનના પાત્ર પણ જોવા મળ્યા હતા. શોભાયાત્રા વાલોડ નગર ના મુખ્ય માર્ગથ?...
સુમુલ દાણ ના સત્તાધીશો શા માટે આવા ટ્રાન્સપોર્ટરો ના કોન્ટ્રાક્ટ ચાલુ રાખે છે, જેઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ સરકારી અનાજ સગે વગે કરવાની ઘણી ફરિયાદો થઈ છે. સૂત્રો પાસેથી જાણવા મુજબ મનીષ શાહ ભાજપ?...
બાજીપુરા સુમુલ દાણ ફેક્ટરીમાં વિતરણ વિભાગમાં આવેલ અધિકારીને ટેલીફોનિક સંપર્ક કરતા તેમના દ્વારા કોન્ટ્રાક્ટરોના નામ અને નંબરો પણ આપવાની ના પાડી દેવામાં આવી છે. ડોલવણ તાલુકાના કણધા ગામે આ...
વાલોડ તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનો માં કેટલાય વર્ષોથી કુપનો વગર અનાજ આપવામાં આવે છે . કુપન વગર અનાજ આપવાથી રાશન કાર્ડ ધારકોને અનાજ પણ ઓછું આપવામાં આવતું હોવાનું વારંવાર સાંભળવા મળે...
તાપી એલસીબી અને પેરોલ ફલો સ્કોડ દ્વારા ૧ કરોડ થી વધુનો ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. સોનગઢ થી ઉચ્છલ હાઈવે રોડ પર ભડભુંજા ગામની સીમમાંથી આઇસર ટેમ્પામાં લોખંડના પતરા ના બ?...
દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) દ્વારા નેશનલ હેરાલ્ડ કેસની ચાલુ તપાસ હેઠળ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને નોટિસ મોકલવામાં આવી છે. 29 નવેમ્બર 2025ની આ નોટિસમાં તેમને 19 ડિસેમ્બર 202...
Sign in to your account