Tapi

સોનગઢના ગામોમાં આવાસ યોજનામાં ધાર્મિક ભેદભાવના આક્ષેપ, ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભની ફાળવણીમાં ધાર્મિક ભેદભાવ રાખવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ચીમેર, મેઢા, ધનમોલી અને ખા...

One India News Team

વ્યારામાં જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લામાં "૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના" થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા?...

One India News Team

વ્યારા કુંભારવાડના રહીશોનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ!

વ્યારાના કુંભારવાડ વિસ્તારમાં રહેતા હિન્દુ અને સ્વામિનારાયણ ધર્મ પાળતા રહીશોએ તાપી જિલ્લા કલેક્ટરને એક ચોંકાવનારું આવેદન પત્ર આપ્યું છે. આક્ષેપ છે કે સીટીસર્વે નં. ૩૧૩૩ માં ગેરકાયદેસર રી...

One India News Team
- Advertisement -
Ad imageAd image

અમદાવાદ ફટાકડા ફેક્ટરી વિસ્ફોટમાં 8નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારને ₹2 લાખની સહાયની જાહેરાત

અમદાવાદના રામોલ નજીક ગત્રાડ રોડ પર આવેલી કથિત ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં શનિવાર, 18 જુલાઈ 2026ના રોજ થયેલા ભીષણ વિસ્ફોટ અને આગમાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત થયા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા ?...

One India News Team
Weather
33 °C
Ahmedabad
broken clouds
33° _ 33°
50%
5 km/h
રવિ
34 °C
સોમ
34 °C
મંગળ
29 °C
બુધ
31 °C
One India News
Advertise with us on India's Leading Nationalist News Portal

Follow US