વનરાજ સિંહોના નિવાસસ્થાન તરીકે વિશ્વભરમાં જાણીતા સાસણ ગીર અને ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વન વિભાગે ચોમાસાની ઋતુને ધ્?...
બરાબર 75 વર્ષ પહેલાં, 11 મેના દિવસે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો ઐતિહાસિક પ્રસંગ સર્જાયો હતો. 2026માં આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે “સોમનાથ અમૃત પર્વ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અ?...
એશિયાટિક સિંહોના ઘર ગણાતા સાસણ ગીરને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા બે મોટા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. આ જાહેરાત મંત્રી જીતુ વાઘાણી અને અર્જુન મોઢવા?...
ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં બ્લુ ઇકોનોમીને મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં પરંપરાગત કારીગરી અને આધુનિક ટેકનોલોજીના સંગમથી માછીમા...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નવી દિલ્હી સ્થિત National Defence College (NDC)ના અભ્યાસ વર્ગમાં સહભાગી અધિકારીઓની ટીમે ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક અભ?...
વર્ષ 2016ના બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં આખરે દાયકાની લાંબી રાહ બાદ ગીર સોમનાથ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કુલ 42 આરોપીઓમાંથી 35 લોકોને દોષમુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પાંચ આરોપીઓન?...
Una તાલુકાના ભેભા ગામેથી એક ચકચારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘરેલું કંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પતિએ પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ ભાગવાનો પ્...
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે આયાતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુના અહેવાલો સામે આવ્યા બાદ ગુજરાતના કોડિનારમાં તેમના સમર્થનમાં જુલૂસ કાઢવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, આ રે?...
જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન માટે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યો?...
ગીર સોમનાથના તાલાલામાં બે કૌટુંબિક સગીર બહેનો પર દુષ્કર્મ આચરી જંગલમાં છુપાયેલા બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીમાં એક સગીર હોવાનું જણાય છે. સમગ્ર મામલે પોલીસે બંનેની ધરપક?...
હજારો વર્ષોથી કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથ મહાદેવ મંદિર પર થયેલા હિંસક આક્રમણના 1000 વર્ષ અને મંદિરના અંતિમ પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે સોમનાથમાં ભવ્ય ‘સોમનાથ સ્...
ગુજરાતમાં આજેથી શરૂ થયેલ સોમનાથ સ્વાભિમાન પર્વ રાજ્યની ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીકરૂપ ઉજવણી તરીકે ઊભરી રહ્યું છે. આ પર્વનું આયોજન ખાસ કરીને સોમનાથ મંદિરમાં થયેલા ઐતિહાસિક આક્રમણને...
ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભૂકંપી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ડિસેમ્બર મહિનામાં ચાર જેટલા વખત ધરતીકંપના આંચકા નોંધાયા હોવાની માહિતી...
એશિયાના અનેક દેશોમાં મંગળવારે ભૂકંપની તીવ્ર ગતિવિધિઓ જોવા મળી હતી. ચીન, જાપાન અને ઈન્ડોનેશિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાઓને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સૌથી વધુ અસર ચીનના ?...
Sign in to your account