આણંદ નગરપાલિકાને હાલમાં જ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આણંદ મહાનગરપાલિકામાં વલ્લભ વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા થતા મોગરી, જીટોડીયા અને લાંભવેલ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં...
આણંદ ખાતે સામાજીક પ્રસંગમાં હાજરી આપવા આવેલા વૃદ્ધ મહિલાને રીક્ષામાં બેસાડી રોકડ તેમજ સોનાના દાગીના ભરેલ પાર્સની ચોરી કરનાર રીક્ષા ચાલક અને તેના ત્રણ સાગરીતોને આણંદ ટાઉન પોલીસે ગણતરીના ક...
ઉમરેઠ શહેરની પંચવટી કાકાની પોળમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનમાંથી વરસો જુના તાંબા પિતળના તથા કાંસાના વાસણ મળી કુલ રૂ.1.62 લાખની મત્તા ચોરી કરી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી ક?...
ખેલમહાકુંભ ૩.o અંતર્ગત ઉમરેઠ તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડ ઉમરેઠ ખાતે યોજાઇ હતી. આચાર્ય મનોજકુમાર અમીને જણાવ્યું હતું કે હમીદપુરા પ્રાથમિક શાળા દર વર્ષે ચેસ સ્પર્ધામાં ભા?...
ઉમરેઠ તાલુકા કક્ષાના યોજાયેલ ખેલ મહાકુંભ શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જુદી જુદી રમત સ્પર્ધામાં ભાગ લઈ નંબર પ્રાપ્ત કરેલ છે. આમાં દિવ્યરાજ ચાવડા ચક્ર ફેકમાં પ્રથમ નંબર, દિવ્યરાજ ચ?...
ઉમરેઠમાં કોર્ટ રોડ પર જૂના પોલીસ સ્ટેશન નજીક એક બંધ મકાનમાં ચોરી થતા પોલીસ ફરિયાદ થઈ. કોર્ટ રોડ પર રૂપામંગલમ શોરૂમ જોડે આવેલી ગલીમાં એક બંકિમભાઈ શાહનું મકાન આવેલ છે. બંકિમ ભાઈ આણંદ રહેતા હોઇ ?...
ઉમરેઠ ખાતે ઉતરાયણના તહેવાર પર દોરીથી ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુનું કામ પશુ દવાખાના ઉમરેઠ ખાતે થયું. સરકાર દ્વારા 'કરુણા અભિયાન' અંતર્ગત પતંગની દોરીથી ઘવાયેલ પક્ષીઓને બચાવવા અભિયાન ચલાવાઈ રહ્?...
ઉમરેઠના શ્રી સંતરામ મંદિર ખાતે પોષી પૂનમ નિમિત્તે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ તેમજ શ્રી સંતરામ મંદિર ની વિવિધ શાખાના મહંત શ્રી ની વિશેષ ઉપસ્થિતિ માં સાકર બોર વર્ષા કરવ?...
ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમરેઠ શહેર સંગઠન માટે હાર્દિક પ્રકાશભાઈ પટેલનું નામ જાહેર થતાની સાથે ઉમરેઠમાં ઠેર ઠેર અલગ અલગ મંડળો અને સંસ્થાઓ દ્વારા ઉત્સાહ સાથે હાર્દિકભાઈ પટેલનું અભિનંદન કર...
ઉમરેઠ ખાતે આજે શ્રી સરસ્વતી દ્વારા બાર ગામ પટેલ વાડીમાં શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે યોજાયો "આનંદ મેળો". આ આનંદ મેળાની મુખ્ય થીમ હતી " ગામડું બોલે છે. હાલના સમયમાં ગ્રામ્ય સંસ્કૃતિ ...
આંકલાવ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરીયાદીની સગીરવયની દિકરીને આરોપી વિજય અર્જુનભાઇ ચાવડા રહે.નવાપુરા તા.આંક્લાવ વાળાએ ભોગ બનનારને લલચાવી ફોસલાવી તેના ઘરે તથા ઘરની સામે આવેલ બંધ પેટ્રોલપંપે લ?...
આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.બ્રહ્મભટ્ટની સુચના મુજબ ગઇકાલ એલ.સી.બી. સ્ટાફને માહિતી મળેલ કે ગીરસોમનાથ જીલ્લાના ગીરગઢડા પો.સ્ટે. ગુ.ર.નં. ૨૪૩/૨૦૨૪ મુજબના ગુના કામે નાસતા ?...
પ.પુ.યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિ શુભ આશીર્વાદ પ.પુ.મહંતશ્રી રામદાસ મહારાજના શુભ આશિષ અને આજ્ઞા થી શ્રી સંતરામ મંદિર ઉમરેઠનો ૧૬૬મો વાર્ષિકોત્સવ તા.૫/૧/૨૦૨૪ થી તા....
ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે : મંત્રી હર્ષ સંઘવી ૩ રાત્રિ/૪ દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. ૮૧૦૦/- મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતેથી તા.૨૭મી જાન...
Sign in to your account