ઉમરેઠ વિધાનસભા બેઠકની હાઈપ્રોફાઈલ પેટાચૂંટણીમાં BJP એ ભવ્ય વિજય નોંધાવ્યો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારએ કોંગ્રેસના ઉમેદવારને 32,000થી વધુ મતોથી હરાવીને આ બેઠક પર કમળ ખીલવ્યું છે. મતગણતરીના શ?...
ઉમરેઠ વિધાનસભા બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. મતગણતરી દરમિયાન તાજા વલણો મુજબ 15મો રાઉન્ડ પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યા છે અને 20 હજાર?...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આણંદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર ₹8.50 લાખની ઠગાઈનો આરોપ લાગતા પોલીસે તેની ધરપકડ ક?...
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આણંદ જિલ્લાના નાવલી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી નેતાઓ તેમજ મોટી સંખ્યા...
ગુજરાતના આણંદ જિલ્લાની હાઈપ્રોફાઈલ ગણાતી ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારના સમર્થનમાં યોજાયેલી ભવ્ય જનસભાએ ચૂંટણીના રણસંગ્રા?...
ગુજરાતમાં ચાલી રહેલી વિધાનસભાની પેટાચૂંટણીઓ વચ્ચે ઉમરેઠ બેઠક પર રાજકીય જંગ વધુ તેજ બન્યો છે. ભાજપે આ બેઠક જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે આજે મુખ્યમ?...
આણંદ જિલ્લામાં એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં શહેર નજીક આવેલા ગામમાં ઈંટના ભઠ્ઠા પર કામ કરતી 16 વર્ષની સગીરાને દુષ્કર્મનો ભોગ બનવું પડ્યું છે. આ બનાવને કારણે સમગ્ર વ?...
ગુજરાતના આણંદ જિલ્લોમાં આવેલી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ ચૂંટણી માટે મતદાન આગામી 23 એપ્રિલે યોજાશે. ચૂંટણીને ધ્યાનમાં રાખ?...
ગુજરાત સરકાર મહિલાઓ અને સગીરાઓની સુરક્ષા માટે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે કડક કાર્યવાહી કરી રહી છે. Bhupendra Patel ના નેતૃત્વમાં અને Harsh Sanghavi ના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દીકરીઓની સુરક્ષા માટે પ્રતિ...
આણંદ જિલ્લામાં આવેલા ઉમરેઠ વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય Govind Parmar નું 83 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને આણંદની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હત...
ઓડ નગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ ના મંત્રને સાકાર કરવા માટે સ્વદેશી મેળો – શોપિંગ ફેસ્ટીવલ નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો તા. ૦૫ માર?...
તારાપુર તાલુકાના મોરજ ગામની ઈન્દિરાકોલોની વિસ્તારમાંથી પોલીસએ ગૌમાંસનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરાયેલા દરોડામાં ગૌવંશની કતલ કરી તેના માંસના ટુકડા કરીને વ?...
આણંદ જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ગોઠવાયેલા સફળ ટ્રેપમાં આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી ગૌરવ રાજેશકુમાર રાજપુત તથા તેમના સાગરીત બદરૂદીન શરફુભાઈ મલેક?...
સંયુક્ત અરબ અમીરાત (UAE)માં ભારતીય નાગરિકો પર થયેલા હુમલા બાદ નરેન્દ્ર મોદીએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે નાગરિકો અને મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાને અસ્વીકાર્ય ગણાવી તેની ત?...
Sign in to your account