પેટલાદ કોમ્યુનિટી હોલ ખાતે હિન્દુ વણકર સમાજ દ્વારા સ્નેહમિલન તથા સમાજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં એકતા, સુધારણા અને ધાર્મિક જાગૃતિ માટે યોજાયેલ આ કાર્યક્રમમાં ધર્માંતરં?...
આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ૨૦૨૫ના અવસરે પ્રાપ્ત આ માન્યતા અમૂલના લાખો દૂધ ઉત્પાદકોને સશક્ત બનાવવાના પ્રયત્નો અને સમાવવામાં આવતા વિકાસ, સામાજિક સમાનતા તથા ટકાઉ ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન...
સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજરોજ આણંદમાં વિરાટ હિન્દુ ધર્મ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મ સંસ્કૃતિના જાગરણ અને અખંડ હિન્દુ રાષ્ટ્રના ધ્યેયને ગતિ આપવા માટે યોજાયેલી આ સભા?...
ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા મહત્વપૂર્ણ એલર્ટ અનુસાર, 7 વર્ષની ઉંમર પછી બાલ આધાર (Baal Aadhaar)માં જો બાળકોની બાયોમેટ્રિક માહિતી (જેમ કે ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્?...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શહેરી વિકાસને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને આણંદ મહાનગરપા?...
આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના સુપર માર્કેટ વિસ્તારમાં આવેલી આશરે ૩૫૦ જર્જરિત દુકાનો ખાલી કરવા કડક નોટિસો આપવામાં આવી છે. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા આ દુકાનોન?...
આણંદ સ્થિત અમૂલ ડેરીના આગામી મહિનાઓમાં યોજાનારી નિયામક મંડળની ચૂંટણીની પૂર્વસંધ્યાએ વર્તમાન ચેરમેન વિપુલભાઈ પટેલે પોતાના અઢી વર્ષના કાર્યકાળના કામોનો વિસતૃત પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હત?...
આણંદ શહેરમાં આવેલ મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા આણંદ સુપર માર્કેટને ખાલી કરવા માટે આણંદ નગરપાલિકાએ દુકાનદારોને સત્તાવાર રીતે નોટિસ આપી છે. શહેરના અત્યંત વ્યસ્ત અને કેન્દ્રિય વિસ્તારમાં આવ?...
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના આણંદ ખાતે ત્રિભુવન રાષ્ટ્રીય સહકાર યુનિવર્સિટીનું શિલાન્યાસ કરીને સહકારી ક્ષેત્રમાં ભારત માટે એક ઐતિહાસિક પાયો મુકો છે. આ પ્રસંગે તેમણે ...
વિડીયોમાં પશુઓની તદ્દન બેદરકાર અને તડપતી હાલત જોઈને લોકોના હ્રદયમાં દુઃખ અને ગુસ્સો ફાટી નીકળ્યો છે. તંત્રની બેદરકારી સામે લોકો હવે અવાજ ઉઠાવી રહ્યા છે. પ્રકાશભાઈ રાજપૂતે જણાવ્યું કે ઉના?...
જેથી પોલીસની ટીમે ગત તારીખ ૧૨-૪-૨૫ ના રોજ બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડ્યો હતો. દરમિયાન પોલીસને જોઈને ત્યાં હાજર આસીફમીયા અલ્લારખા કુરેશી અને તેનો સાગરીત રબ્બાની કાદરભાઈ કુરેશી સહિતના શખ્સ...
સેતુ ટ્રસ્ટના છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકના ઉપયોગના નુકશાન અને વૃક્ષારોપણના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવાનું અનોખું કાર્ય કર્યું. યાત્રા BOB થી SARADAR PATEL સ્ટેચ્યુ સુધી યોજાઈ, જેમ?...
અહિં કલ્પિત દુર્ઘટનાને ધ્યાનમાં લઈને વિવિધ વિભાગો દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી. મિસાઇલ હુમલાની જાણથી તંત્ર એલર્ટ થયું અને ૨૬ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્?...
બોલિવૂડના લોકપ્રિય અભિનેતા ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે, અને હાલમાં તેમનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે. ગોવિંદાને બેભાન અવસ્થામાં મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્ય...
Sign in to your account