જેથી પોલીસની ટીમે ગત તારીખ ૧૨-૪-૨૫ ના રોજ બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડ્યો હતો. દરમિયાન પોલીસને જોઈને ત્યાં હાજર આસીફમીયા અલ્લારખા કુરેશી અને તેનો સાગરીત રબ્બાની કાદરભાઈ કુરેશી સહિતના શખ્સ...
સેતુ ટ્રસ્ટના છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકના ઉપયોગના નુકશાન અને વૃક્ષારોપણના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવાનું અનોખું કાર્ય કર્યું. યાત્રા BOB થી SARADAR PATEL સ્ટેચ્યુ સુધી યોજાઈ, જેમ?...
અહિં કલ્પિત દુર્ઘટનાને ધ્યાનમાં લઈને વિવિધ વિભાગો દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી. મિસાઇલ હુમલાની જાણથી તંત્ર એલર્ટ થયું અને ૨૬ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્?...
અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે દૂધના ખરીદ ભાવમાં વધારો અને અમૂલ દાણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમૂલ ડેરી દ્વારા તારીખ ૧.૬.૨૦૨૫ સવારથી દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરી?...
આણંદ જિલ્લાના પોલીસ વડા જી.જી.જસાણીએ જિલ્લામાં થતી ગાયોની હત્યાઓ રોકવા તથા ગાયોની કતલ કરતા આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સુચના કરેલ આજરોજ બોરસદ રૂરલ પોલીસે નાપા (વાંટા) ગામમ...
આણંદ પોલીસ અધિક્ષક દ્વારા દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના બની રહેલા બનાવો સબંધે નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કર?...
આણંદ જિલ્લાના પેટલાદ ગામમાં આવેલ કાઝીવાડા વિસ્તારમાં રહેતો મકસુદઅહેમદ કાઝી નામનો ઇસમ વિદેશ જવા માંગતા વ્યક્તિઓ પાસેથી મોટી રકમ મેળવીને, ખોટા બનાવટી વિદેશના વિઝા સ્ટીકર ભારતીય પાસપોર્ટમ?...
ભારતીય સેનાના ઑપરેશન સિંદુર મામલે આપી પ્રતિક્રિયા આપણી આર્મીએ જે કાર્ય કરીને બતાવ્યુ છે તેનાથી દરેક ભારતીયોનુ માથું ગર્વથી ઉંચુ થઈ ગયુ છે:પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ આ એર સ્ટ્રાઈકથી PM મો...
આ નિમિત્તે આણંદ શહેર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ વરિષ્ઠ પત્રકાર અલકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા જેઓ દ્વારા સાંપ્રત સમયમાં પત્રકારોની ભૂમિકા અને વાચન અને ક?...
ખાણીપીણીના એકમો દ્વારા નાગરિકોનું જાહેર આરોગ્ય જોખમાતું હશે તો આવી હોટલો સીલ કરવામાં આવશે આણંદ: ગુરુવારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ ...
આણંદ જિલ્લાના ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન હેઠળના કાણીસા ગામમાં તા.૨૮મી ઓક્ટોબર-૨૦૧૯ના રોજ ૭ વર્ષની નાની બાળકી પર રેપ અને હત્યા જેવો જઘન્ય ગુનો બન્યો હતો. આ ગુનામાં ૨૪ વર્ષિય આરોપી દડો ઉર્ફે અર્જ...
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગતરોજ બપોરના પોણા ત્રણ વાગ્યાના અરસામાં આતંકવાદીઓએ ગોળીબાર કરી, બૈસરન ખીણની મુલાકાતે આવતા પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. આતંકવાદી દ્વારા કરવામાં આવેલ આ ગોળીબા?...
શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નડિયાદ-પેટલાદ-ખંભાત રસ્તા પર પેટલાદની કોલેજ ચોકડી પાસે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ ક?...
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દેશભરમાં શોક છવાયો છે. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 230 મુસાફરો અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સા...
Sign in to your account