ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ-AAP વચ્ચે ક્રેડિટ વોર! આંદોલન પહેલાં જ બંને પક્ષોમાં ઘર્ષણ, નેતાઓએ એકબીજા પર કર્યા પ્રહારો
ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને યોજાનારા આંદોલન પહેલાં જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ક્રેડિટ લેવાની હોડ શરૂ થઈ ગઈ છે. ખેતરોમાંથી પસાર થતા વીજપોલ અને તેના વળતર સહિતના મુદ્દાઓને લ?...
બ્રિટનમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બંધ! 2027થી લાગુ થશે નવો કાયદો
બ્રિટને બાળકોની ઓનલાઈન સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. બ્રિટિશ વડાપ્રધાન કિર સ્ટાર્મરે સત્તાવાર જાહેરાત કરી છે કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટ?...
શિક્ષકો પરની ટિપ્પણી બાદ કૃષિ મંત્રી રમેશ કટારાએ માફી માંગી, વિવાદ વચ્ચે શબ્દો પાછા ખેંચ્યા
ગુજરાતના કૃષિ મંત્રી રમેશ કટારાએ ગોધરામાં આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ કાર્યક્રમ દરમિયાન શિક્ષકો અંગે કરેલા નિવેદન બાદ આખરે જાહેરમાં માફી માંગી છે. તેમના નિવેદનને લઈને રાજ્યભરમાં ?...
વાવ – થરાદ પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને થરાદના લુણાવા ખાતેથી પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરાયો
વાવ થરાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને થરાદના લુણાવા ખાતેથી પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરાયો હતો અને મહાનુભાવો સાથે ભારતમાલા, પાવરગ્રિડ પ્લાન્ટ તેમજ નડાબેટ પ્રવાસન સ...
દિલ્હી-NCRમાં હવામાનનો મોટો પલટો! IMDએ જાહેર કર્યું રેડ અને ઓરેન્જ એલર્ટ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના એનસીઆર (NCR) વિસ્તારોમાં હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગુરુગ્રામ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ, ધૂળભરી ?...
ભરૂચ જામા મસ્જિદ વિવાદે પકડ્યું જોર! ઐતિહાસિક મૂળ સ્વરૂપની માંગ સાથે વિશાળ રેલી, શહેરમાં તણાવપૂર્ણ માહોલ
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બનતો જોવા મળી રહ્યો છે. મસ્જિદના મૂળ સ્વરૂપ અને ઐતિહાસિક વારસાને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે આ?...
વ્યારામાં જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લામાં "૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના" થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા?...
ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને સાસણ ગીર સફારી 16 જૂનથી 4 મહિના માટે બંધ, પ્રવાસીઓ માટે મહત્વની સૂચના
વનરાજ સિંહોના નિવાસસ્થાન તરીકે વિશ્વભરમાં જાણીતા સાસણ ગીર અને ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વન વિભાગે ચોમાસાની ઋતુને ધ્?...
અમેરિકા-ઇરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરારની તૈયારી! ટ્રમ્પે જાહેર કરી 14 શરતો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ઇરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવને અંત તરફ લઈ જતી એક મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચેના પ્રસ્તાવિત શાંત?...
દેશ અને પ્રદેશમાં અકસ્માતોમાં મરણ પામનારને મોરારિબાપુ દ્વારા અપાઈ શ્રધ્ધાંજલિ
દેશ અને પ્રદેશમાં થયેલાં અકસ્માતોમાં મરણ પામનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ છે. ૨૧ વ્યક્તિઓનાં અકાળ મરણ થતાં વારસદારોને રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ રહી છે. તાજેતરમાં દ?...