તાપી જીલ્લાનું મધ્યસ્થ કાર્યાલય “તાપી કમલમ” નું ખાતમુહુર્ત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના વરદ હસ્તે આજ રોજ સંપન્ન થયું.
આદિવાસી વિસ્તારને કોંગ્રેસ તેનો કબ્જો માનતી હતી,તેમના માટે કોઇ સારા કામ કર્યા નહી પરંતુ મોદી સાહેબ ગુજરાતના મુખ્યંમંત્રી બન્યા પછી આદિવાસી સમાજ રાજય અને દેશના વિકાસમા સરખો સહયોગ આપે તેની ?...
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે ગુજરાત નિયંત્રિત બજાર સંઘ કાર્યક્રમ યોજાયો
ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમૃતવર્ષા ઉજવણી અંતર્ગત કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, મંત્રી રાઘવજી પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર વડ?...
ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ સમિતિ અને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ સમિતિ અને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ, જેમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને એકપ્રેસ હાઇવે પર થોડા સમય પહેલા જોખમી કેમિ?...
તાપી જિલ્લાના વ્યારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું..
પશ્ચિમ બંગાળના મુસીદાબાદમાં વકફ બોર્ડના કાયદાના વિરોધની આડમાં હિન્દુઓ પર હુમલા, સંપત્તિની લૂંટફાટ અને હિન્દુઓના પલાયનની ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા શાંતિપૂર્ણ માહોલ?...
મુર્શિદાબાદમાં હિન્દુઓ પર અત્યાચારનો ભડકો
હિન્દુઓના ધર્મસ્થાનો સળગાવવામાં આવે ઘરોમાંથી બહાર કાઢવાનો પ્રયાસ થાય, અને સરકાર મૌનવ્રત ધારણ કરે આવા આક્ષેપો સાથે આજે પાટણ શહેરમાં ભારે તણાવ જોવા મળ્યો. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લ?...
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ નેતાની હત્યા, ભારતે ફટકાર લગાવતા કહ્યું- હવે બહાના બંધ કરો
બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં હિન્દુ સમુદાયના અગ્રણી નેતા ભાવેશ ચંદ્ર રોયની ક્રૂર હત્યા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારત સરકારે આ ઘટનાની સખત નિંદા કરી છે અને બાંગ્લાદેશની વચગાળાન...
પાટણના સરસ્વતી તાલુકામાં અદ્યતન સુવિધાસભર એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં અંદાજિત રૂ. ૩.૧૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક સુવિધાઓ યુક્ત એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે ભવ્ય સમારંભમાં કરવામાં આવ્યું. તેમ?...
ભારતીય વાયુ સેના થશે વધુ મજબૂત, આ દેશ પાસેથી ખરીદશે ખતરનાક 40 ફાઈટર જેટ
ભારતીય વાયુસેનાને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં વાયુસેનામાં ફાઇટર જેટની સતત ઘટતી સંખ્યા પર નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે જ્યારે ચીન તેની વાયુસેનાને સતત મજબૂત બનાવી રહ્યું છે...
મોડાસા જેસીસ મિલ્ક કમિટીના સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે કેન્દ્ર સંચાલકોને તથા સ્ટાફ મિત્રોને ચાંદીના સિક્કાનું વિતરણ કરાયું.
મોડાસા જેસીસ મિલ્ક કમિટી ના સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે છેલ્લા 50 વર્ષથી મોડાસા જેસિસ સાથે સંકળાયેલા અને દૂધ, છાસ અને દહીંનું વિતરણ કેન્દ્ર સંભાળતા કેન્દ્ર સંચાલકોને તથા સ્ટાફ મિત્રોને સુ...
કપડવંજ ટાઉન પોલીસ ટીમ જીલ્લા પોલીસ વડાને હસ્તે સન્માનિત
કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન સિનીયર સિટિઝનને “હનીટ્રેપ”માં ફસાવી અપહરણ કરી બળજબરીથી રૂ.૩,૦૦,૦૦૦/- ની રકમ પડાવી લીધેલ હોય કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જનકસિંહ દેવડાએ અલગ-અલગ ૪ ટ?...