સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કિનારે રૂ.155 કરોડનો ભવ્ય ટેમ્પલ સર્કિટ, 35 ઐતિહાસિક મંદિરોનો થશે કાયાકલ્પ
વિશ્વ ધરોહર શહેર અમદાવાદના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને વધુ આકર્ષક બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કિનારે ભવ્ય Temple Tourism Circuit વિકસાવવાન?...
ભારતની બદલાતી જિઓપોલિટિકલ તસવીર : ચીનના રાજદૂત બન્યા લાલ કિલ્લાના સાક્ષી, ઇઝરાયલે વીડિયો દ્વારા ભારતને આપી શુભેચ્છા
ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં આ વખતે બદલાતી વૈશ્વિક જિઓપોલિટિકલ તસવીરની પણ ઝલક જોવા મળી. એક તરફ ભારતમાં ચીનના રાજદૂત શૂ ફેઇહોંગ સ્વતંત્રતા દિવસના મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપવા દિ?...
આજે મોડી રાત્રે અમેરિકા રવાના થશે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ટોચના IAS અધિકારીઓનું પ્રતિનિધિમંડળ રહેશે સાથે
ગુજરાતમાં વૈશ્વિક મૂડીરોકાણ, અત્યાધુનિક ટેક્નોલોજી અને હાઈ-વેલ્યુ મેન્યુફેક્ચરિંગને વધુ વેગ આપવા રાજ્ય સરકારે વૈશ્વિક આઉટરીચ અભિયાન શરૂ કર્યું છે. આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ન?...
લાલ કિલ્લાથી અંતર, કોંગ્રેસ કાર્યાલય ઉપર “વંદે માતરમ્”નું અપમાન! રાહુલ-સોનિયાના વાયરલ વીડિયોથી કોંગ્રેસ ઘેરાઈ
સ્વતંત્રતા દિવસના પાવન અવસરે કોંગ્રેસના ટોચના નેતાઓને લઈને ફરી એકવાર રાજકીય વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી લાલ ?...
શું છે ‘દિમાગી નક્સલવાદ’ અને કેવી રીતે કામ કરે છે શહેરી નેટવર્ક?
15 ઑગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્સલવાદ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જંગલોમાં હથિયાર લઈને ફરતા નક્સલીઓ સામે સુરક્ષ?...
ભારતમાં 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવાની પરંપરા, જાણો કયા PMએ બનાવ્યા ખાસ રેકોર્ડ
દર વર્ષે 15 ઓગસ્ટે દેશના વડાપ્રધાન દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને ત્યારબાદ દેશને સંબોધિત કરે છે. સ્વતંત્રતા દિવસની આ પરંપરા ભારતના સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ?...
સરદારની કર્મભૂમિમાં લહેરાયો તિરંગો, રૂ.25 લાખના વિકાસકાર્યોની ભેટ સાથે ભવ્ય ઉજવણી
આણંદ જિલ્લાના ઉમરેઠ સ્થિત એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડ ખાતે દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની પૂરા ઉત્સાહ અને દેશભક્તિના રંગારંગ માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પ્રભારી મંત્રી સંજયસિં?...
કર્ણાવતીના RSS કાર્યાલયે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, જયભાઈ થડેશ્વરના હસ્તે ધ્વજવંદન અને ભારતમાતા પૂજન કરાયું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ગુજરાત પ્રાંત કાર્યાલય ડૉ. હેડગેવાર ભવન, કર્ણાવતી ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન અને ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જાણીતા પોડક?...
ફાગવેલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી, કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે ફરકાવ્યો તિરંગો
ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકા મથકે 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. ખેડા જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાયેલા આ જિલ્લાકક્ષ?...
નડિયાદમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અને રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી તેમજ ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અને ?...