આદિવાસીઓનો ભવ્ય ઇતિહાસ અને યોગદાનને ભૂલાવવાનો પ્રયાસ કરનારી કોંગ્રેસ આજે આદિવાસીઓના મસીહા બનવાનો ઢોંગ કરી રહી છે : હર્ષભાઈ સંઘવી કોંગ્રેસે આદિવાસીઓનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો જ્?...
ગુજરાતના પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)એ મજબૂત રાજકીય પકડ દર્શાવી છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે થયેલી રાજકીય હલચલ બાદ ભ...
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે પદયાત્રા દરમિયાન થયેલી હેરાનગતિ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતી વલસાડથી પાવાગઢ મંદિર સુધી પદયાત્રા કરી રહી હતી ત્યા...
પંચમહાલ જિલ્લાના શહેરામાં હાલોલ-શામળાજી સ્ટેટ હાઈવે પર આજે, 27 જાન્યુઆરી, 2026ના રોજ તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાઈવેની બંને તરફ ખડકાયેલા કાચા-પાકા દબાણો અને ગેરકા?...
ગોધરામાં ગેરકાયદેસર બાંધકામો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા કુલ 33 બાંધકામોને ?...
18 સપ્ટેમ્બરનાં રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં તંગદિલી ફેલાવનારી ઘટના બની, જ્યાં મુસ્લિમ ટોળાંએ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી પથ્થરમારો અને તોડફોડ કરી હતી. ઘટનાની શરૂઆ...
આ વર્ષે નવરાત્રિ મહોત્સવ દરમિયાન પાવાગઢ યાત્રાધામ ખાતે ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દર્શન અને આરતીના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યા છે. દર વર્ષે લાખો ભક્તો માતાજીના દર્શન કરવ...
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ (GFL) ફેક્ટરીમાં 10 સપ્ટેમ્બરના રોજ અચાનક ગેસ લીકેજની ઘટના બનતા ફેક્ટરીની અંદર તેમજ આસપાસના વિસ્તારોમાં એકાએક દહ?...
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે શનિવારે (6 સપ્ટેમ્બર) એક મોટી દુર્ઘટના બની હતી, જેમાં ગુડ્સ રોપવેનો તાર અચાનક તૂટી પડ્યો હતો. આ રોપવેનો ઉપયોગ મુખ્યત્વે માલસામાન ઉપર લઈ જવા માટે થતો હતો, પરંતુ અચા...
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ છેલ્લા 66 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે, પરંતુ આજના સમયમાં પણ અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ વિદ્યાર્થીઓ માટે ગંભી?...
ભાદરવા માસની શરૂઆત સાથે જ ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક શહેરો અને ગામોમાં ...
મહારાષ્ટ્રના નાસિક શહેરની આઈસીઆઈસીઆઈ બેન્ક ના સિક્યુરિટી સાથે મળી બેન્ક ના લોકર માંથી 14 કિલો સોનું તફડાવી ફરાર થઈ ગયેલા ચાર આરોપીઓ પૈકી બે આરોપી હાલોલમાં છુપાયા હોવાની જાણકારી નાસિક ક્રાઈ...
પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા આગામી ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. પંચમહાલ જિલ્લાના દરેક મહત્વના તેમજ હેરિટેજ સ્થળોની સ?...
સંયુક્ત અરબ અમીરાત (UAE)માં ભારતીય નાગરિકો પર થયેલા હુમલા બાદ નરેન્દ્ર મોદીએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે નાગરિકો અને મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાને અસ્વીકાર્ય ગણાવી તેની ત?...
Sign in to your account