ગુજરાતમાં રજિસ્ટર્ડ પરંતુ માન્યતા પ્રાપ્ત ન હોય તેવા રાજકીય પક્ષોની અચાનક ઊંચી આવકને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ચૂંટણીમાં ખૂબ ઓછા મત મેળવનારા આ પક્ષો હવે ઇન્કમ ટેક્સ વિભાગની તપાસ હેઠળ આવી ?...
ગાંધીનગર જિલ્લાના બોરીસણા ગામમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક પિતાએ પોતાની બે નાની દીકરીઓ સાથે આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે। માહિતી મુજબ, ગામના ર?...
કોઇ પણ સાચો મતદાર મતદાન યાદીમાંથી બાકાત રહી ન જાય તે માટે નો પ્રયાસ ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવશે. – ડો. હેમાંગભાઇ જોષી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણ?...
ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલમાં રસ્તાની આસપાસ ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણોને દૂર કરવા માટે વહીવટીતંત્રએ કડક પગલાં લેવા શરૂ કરી દીધા છે. સોમવારે, 6 ઑક્ટોબરે, પાટનગર યોજના પેટા વિભાગ 12ના ...
ગાંધીનગરના રુપાલમાં આવેલા વરદાયિની માતાજીના મંદિરમાં દર વર્ષે યોજાતી પલ્લી યાત્રા માઈભક્તો માટે અત્યંત પાવન અને મહત્વપૂર્ણ પ્રસંગ ગણાય છે. દર વર્ષે આસો મહિનાની નવરાત્રિની નોમના દિવસે, પલ...
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં 25 સપ્ટેમ્બરના રાત્રે મુસ્લિમ ટોળાએ હિંસા ભડકાવી હતી, જેમાં હિંદુઓના ઘરો પર પથ્થરમારો થયો અને ગરબા રમતા લોકોએ પણ નુકસાન ભોગવવું પડ્યું. આ ઘટન?...
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રિ દરમિયાન સાંપ્રદાયિક તણાવ ફાટી નીકળ્યો હતો, જેમાં મુસ્લિમ સમુદાયના ટોળાએ પથ્થરમારો કરી ઘરો, દુકાનો તથા મંદિર પર હુમલો કર્યો હતો. પો?...
દહેગામ તાલુકાના બહિયલ ગામમાં પથ્થરમારાની હિંસક ઘટના બાદ હાલમાં ગામમાં તણાવભર્યા પરિસ્થિતિ વચ્ચે અજંપા ભરી શાંતિ પ્રવર્તી રહી છે. અનિચ્છનીય બનાવ અટકાવવા માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવ?...
ગાંધીનગરના દહેગામના બહિયલ ગામમાં ચાલી રહેલા નવરાત્રિ ગરબા ઉત્સવ દરમિયાન તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જ્યારે કટ્ટરપંથી મુસ્લિમ ટોળાએ હિંદુ લોકોએ સંચાલિત ગરબા મંડપ પર હિંસાત્મક હુમલો કર્?...
ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્રે હવે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં મેગા ડિમોલિશન ઝુંબેશ શરૂ કરી છે. અગાઉ અમદાવાદ શહેર તેમજ અન્ય જિલ્લાઓમાં ચાલી ચૂકેલી દબાણ હટાવ ઝુંબેશ બાદ આજે (18 સપ્ટેમ્બર) વહ...
ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા તથા ક્વિક રિસ્પોન્સ માટે ગુજરાત પોલીસે એક નવતર પહેલ કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે ગાંધીનગર સચિવાલય ખાતેથી 50 ક્વિક રિસ્પોન્સ ટી?...
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ગાંધીનગર રાજભવનથી બહુચરાજી પાસેના હાંસલપુર ખાતે પહોંચ્યા છે. સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર 'Maruti e Vitara'કારને લોન્ચ કરી હતી અને બેટર?...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત એ પ્રયાસમાં રહ્યા છે કે રાજ્યના તંત્રની કામગીરી નાગરિકહિતમાં વધુ અસરકારક બને અને સરકારી તંત્રમાં જવાબદારી અને જવાબદારીના ભાવને પ્રોત્સાહન મળે. આ ?...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દિલ્હીના લોક નાયક જયપ્રકાશ (LNJP) હૉસ્પિટલમાં પહોંચી ગયા, જ્યાં તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી. પીએમ મોદીએ દરેક પીડિતની બાજુ...
Sign in to your account