વલસાડ જિલ્લાના ઉમરગામ-સંજાણ વિસ્તાર અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં યુવતીઓને પ્રેમસંબંધમાં ફસાવીને વિદેશ લઈ જઈ ધર્માંતરણ અને નિકાહ કરાવવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સાથે જૈન સમાજ ...
વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં કિશોરી સાથે દુષ્કર્મ, બ્લેકમેઇલિંગ અને સોશિયલ મીડિયા પર અશ્લીલ સામગ્રી વાયરલ કરવાના ગંભીર કેસમાં એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ?...
રવિવારે બપોરે ગુજરાતના વલસાડમાં એક હૃદયદ્રાવક ઘટના બની. સરદાર હાઇટ્સ સોસાયટીના દમણગંગા વિંગમાં રહેતા ૨૨ વર્ષીય માનવ પટેલે ૧૩મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. આ સમગ્ર ઘટના બિલ્ડિંગમાં ?...
વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાપી GIDC માં આજે ફરી એકવાર આગની ગંભીર ઘટના સામે આવી છે. વાપી GIDC વિસ્તારમાં આવેલી ‘ક્રોમા’ નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગ?...
વલસાડ જિલ્લાના વાપી શહેરમાં યુટ્યુબર યુનુસ દાઉદ શેખે મીડિયા અને સરકારી વિભાગના નામે ધમકી આપી એક ટ્રાન્સપોર્ટર પાસેથી હપ્તા પડાવ્યો હતો તે કિસ્સો સામે આવ્યો છે. પીડિત ટ્રાન્સપોર્ટર ઇદ્રીસ...
સરકારી ITI માં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૨ લાખ કરતાં વધુ તાલીમાર્થીઓને અપાઈ તાલીમ ઉદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ થાય તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી ટેકનોલોજી અંગે યુવાઓને અદ્યતન તાલીમ આપી સ્વર?...
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં એક હિંદુ સગીરાના અપહરણનો ગંભીર મામલો સામે આવ્યો છે. ધરમપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં પીડિત પિતાએ એક મુસ્લિમ યુવક સામે તેમની નાબાલિક પુત્રીને લગ્નની લ...
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ ગામે તાજેતરમાં આદિવાસી યુવાન દીપક રાઠોડ (હળપતિ)ની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે. દીપકના મૃત્યુ પૂર્વે સામે આવેલા વિડિયોમાં તેમ...
વલસાડ શહેરના કૈલાશ રોડ પર બનતા નવા બ્રિજના નિર્માણ દરમિયાન શુક્રવારે સવારે ગંભીર દુર્ઘટના સર્જાતા હલચલ મચી ગઈ. બ્રિજ બનાવવા માટે બે પિલર વચ્ચે ઊભું કરાયેલું સ્કેફોલ્ડિંગનું માળખું અચાનક ?...
નાતાલનો તહેવાર નજીક આવતા વટાળ પ્રવૃત્તિ નહીં થાય તે માટે અનેક સંસ્થા મેદાનમાં આવે છે. વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકામાં સરકારી રેકોર્ડમાં માત્ર કાયદેસર નોંધાયેલા ખ્રિસ્તીઓને જ નાતાલના ...
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ વધુ સક્રિય બન્યો છે, જેના પરિણામે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાંનો ત્રાટક વધ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ?...
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ વેગ પકડી રહ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિ, શ્રી ચક્રધર સ્વામીના અનુયાયીઓ તેમજ વિવિધ હિંદુ અને જૈન સંગઠનો દ્વારા સોમવ?...
Sign in to your account