Mehsana

આંબલીયાસણના ભાલકેશ્વર મહાદેવ મંદિરમાં પ્રવેશ મુદ્દે વિવાદ, એટ્રોસિટી એક્ટ હેઠળ FIR, પૂજારી પક્ષે પણ નોંધાવી હુમલાની ફરિયાદ

મહેસાણા તાલુકાના આંબલીયાસણ ગામમાં આવેલા ભાલકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા બાબતે બે પક્ષ વચ્ચે વિવાદ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષ તરફથી સામ?...

One India News Team

વડનગરમાં 108 ડમરુના નાદ સાથે શ્રાવણોત્સવનો ભવ્ય પ્રારંભ, હર્ષ સંઘવીએ ડમરુ યાત્રાની શરૂઆત કરી

મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગરમાં પવિત્ર શ્રાવણ માસની ભક્તિમય શરૂઆત અનોખા અંદાજમાં થઈ છે. શર્મિષ્ઠા તળાવના કિનારેથી આયોજિત ‘વડનગર શ્રાવણોત્સવ’નો 108 ડમરુના ગહન નાદ વચ્ચે ભવ્ય પ્રાર?...

One India News Team

વડનગરની જૂની રિક્ષાઓને મળશે હેરિટેજ લુક, GSFCના CSRથી પ્રવાસનને નવો વેગ

ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર માટે જાણીતા વડનગરને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસોને હવે વધુ ગતિ મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા શહેરના હેરિટેજ અને ટુરિઝમ વિકાસ માટે હાથ ?...

One India News Team
- Advertisement -
Ad imageAd image

સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કિનારે રૂ.155 કરોડનો ભવ્ય ટેમ્પલ સર્કિટ, 35 ઐતિહાસિક મંદિરોનો થશે કાયાકલ્પ

વિશ્વ ધરોહર શહેર અમદાવાદના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને વધુ આકર્ષક બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કિનારે ભવ્ય Temple Tourism Circuit વિકસાવવાન?...

One India News Team
Weather
27 °C
Ahmedabad
overcast clouds
27° _ 27°
74%
6 km/h
સોમ
31 °C
મંગળ
32 °C
બુધ
32 °C
ગુરુ
30 °C
One India News
Advertise with us on India's Leading Nationalist News Portal

Follow US