પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ઈશ્વરિયા ગામમાં ભાવિક મહિલાઓ દ્વારા પૂજન આરાધના થતી રહી છે. શિવમંદિર પરિસરમાં કાંઠાગોરની આરતી વંદના થઈ રહેલી છે. આપણાં શાસ્ત્રો સાથે સંસ્કૃતિ અને ભક્તિભાવ...
વિશ્વભરમાં વધતી ઇંધણની કિંમતો અને પર્યાવરણ પ્રદૂષણ વચ્ચે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું બગદાણા ધામ એક અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. મહુવા તાલુકાના આ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળે છેલ્લ?...
ગુજરાતમાં અલગ અલગ સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને સહાય અર્પણ થયેલ છે. છેલ્લાં કેટલાંક દિવસો દરમિયાન થયેલાં આ અકસ્માતોમાં રૂપિયા ૨,૮૫,૦?...
ભક્તિભાવ અને ઉત્સાહ સાથે નાનીબોરૂ ગામે વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહમાં કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો. આ ક્થા દરમિયાન વિજયબાપુ સહિત સંતો મહંતો, રાજકીય અને સામાજિક મહાન?...
દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં સર્જાયેલ પ્રાકૃતિક આપદામાં મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૪ લાખ સંવેદના સહાય અર્પણ થઈ છે. છેલ્લાં પખવાડિયા દરમિયાન દે?...
નાનીબોરૂ ગામે ભાગવત સપ્તાહ સાથે વ્યાપક વૃક્ષારોપણ અભિયાનનો સંકલ્પ થયો છે. વ્યાસપીઠ પરથી વિશ્વાનંદ માતાજીએ જણાવ્યું કે, શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય ?...
પ્રદેશ અને દેશમાં અકસ્માત દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને મોરારિબાપુ શ્રધ્ધાંજલિ સહાય અર્પણ કરતાં રહ્યાં છે. થોડા દિવસો દરમિયાન અકસ્માત ભોગ બનનાર ૬૮ વ્યક્તિઓનાં વારસદારને રૂપિયા ૧૦...
ગુજરાતના ભાવનગર શહેરમાં અશાંતધારા કાયદાનો ભંગ થવાનો વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે. કલેક્ટરની પૂર્વ મંજૂરી લીધા વિના મિલકતની ખરીદી-વેચાણ કરવામાં આવતા વહીવટી તંત્ર અને પોલીસ તાત્કાલિક એ?...
ધોળામાં શારદાપીઠનાં નારાયણનંદ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિ સાથે વૈદિક સનાતન ધર્મોત્સવ અને વિષ્ણુ મંડપ સાથે યજ્ઞ યોજાયેલ, જેમાં ઉદ્બોધનમાં મોરારિબાપુએ સાત્વિક યજ્ઞમાં વિધિ, અન્નદાન, મંત્ર, દ?...
હિમાલય યાત્રામાં અકસ્માતનો ભોગ બનેલાં ભાવનગરનાં યાત્રિકોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને જીવ ગુમાવનાર ૬ યાત્રિકોના વારસદારને ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા ૯૦ હજાર સંવેદના...
પ્રયાગરાજ ક્ષેત્ર સાથે ઉત્તરપ્રદેશમાં થયેલી વરસાદી તારાજીમાં ૧૦૦ વ્યક્તિઓનાં મરણથી મોરારિબાપુ દ્વારા રૂપિયા ૧૫ લાખ સહાય કરવામાં આવી છે. પ્રાકૃતિક આપદાનો ભોગ બનેલાઓને શ્રધ્ધાંજલિ સાથે ચ...
સ્વચ્છતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આહ્વાન અભિયાન તળે ખડસલિયા સમુદ્ર કિનારે સફાઈ અભિયાન યોજાઈ ગયું. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા આમ પ્રજા સાથે પ્રકૃતિના રક્ષક પ્રતિનિધિ બન...
ગુજરાતના ભાવનગર શહેરમાં સુરક્ષા એજન્સીઓએ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા શંકાસ્પદ વિદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાંથી SOG પોલીસ...
એશિયાના અનેક દેશોમાં મંગળવારે ભૂકંપની તીવ્ર ગતિવિધિઓ જોવા મળી હતી. ચીન, જાપાન અને ઈન્ડોનેશિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાઓને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સૌથી વધુ અસર ચીનના ?...
Sign in to your account