મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. અહીં અકસ્માતમાં કન્ટેનર-ટ્રક અને કાર અથડાઈ હતી. વાહન અથડાતાની સાથે જ ભયાનક આગ લાગી હતી, જેમાં ઘટ?...
પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો 1962 નંબર પર કોલ કરવો પશુપાલન વિભાગ દ્વારા સારવાર હેઠળના અસરગ્રસ્ત ગૌ વંશનું નિયમિત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ...
મોરબી જિલ્લાના રાજનગર વિસ્તારમાં 4 ઑગસ્ટ, સોમવારે આમ આદમી પાર્ટીની જાહેરસભા દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની, જેમાં એક સ્થાનિક યુવાનને માત્ર પ્રશ્ન પૂછવા માટે જાહેરમાં લાફો મારવામાં આવ્યો. જ...
તાજેતરમાં ગુજરાત ATS (એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ) દ્વારા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી એક આરોપી ડૉક્ટર અહેમદ મોહિયુદ્દીન સૈયદનો કેસ હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે. તપાસમાં બહાર આવ્?...
Sign in to your account