અમદાવાદ મહાનગર પાલિકા (AMC)એ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામેની કાર્યવાહી વધુ ઉગ્ર બનાવી છે અને તેની કાર્યવાહી અંતર્ગત 14 જુલાઈના રોજ જમાલપુરના આસ્ટોડિયા દરવાજા પાસે આવેલી વિવાદાસ્પદ “સના-7”...
હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્વતીય પર્યટન સ્થળ ધર્મશાલાના ઈન્દ્રુનાગ વિસ્તારમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન એક ભારે દુઃખદ ઘટના બની છે, જેમાં ગુજરાતના અમદાવાદથી આવેલા 25 વર્ષના પર્યટક સતિષ રાજેશ?...
અમદાવાદ : અહીં ૧૦ જુલાઈ ૨૦૨૫ ના દિવસે ગુરુપૂર્ણિમા કાર્યકર્મ ની શુરુઆત સૂત્રસંચાલક ભરત ગોહિલ ગુરુપૂર્ણિમા નું મહત્વ બતાવી ને કરી. ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા કરવાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા , ગુરુ...
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભરતાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયેલું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાનું પ્રાથમિક કારણ તેના બંને એન્જિનો એકસાથે બંધ થવું હ...
અમદાવાદના શેલા વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી, પરંતુ ઘટના થવા સુધીના પળોમાં ભારે ભય અને રોષ જોવા મળ્યો. ક્લબ ઓ'સેવન નજીક નવી બિલ્ડિંગની સાઈટ પર પાયાનું ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે નજ...
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ બળિયાકાકા ચાર રસ્તા પાસે બુધવાર મોડી રાત્રે લગભગ 11:00 વાગ્યે એક ભયાનક રોડ અકસ્માત થયો હતો, જેમાં BRTS બસના નિયંત્રણ ગુમાવવાના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો મ?...
હિંદુ ધર્મની અદ્વિતીય અને શ્રેયસ્કર પરંપરા એટલે ગુરુ-શિષ્ય પરંપરા ! ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે; પરંતુ આજનો યુગ ધર્મયુદ્ધનો ?...
અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના નાગરિકો માટે 9થી 11 જુલાઈ દરમિયાન ત્રણ દિવસ સુધી પાણી કાપનો સામનો કરવો પડશે. શહેરી પાણી પુરવઠા માટે મુખ્ય કેનાલ ગણાતી શેઢી બ્રાન્ચ કેનાલમાં જરૂરી ?...
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં 7 જુલાઈ, 2025ના રોજ ગુજરાતના અત્યાર સુધીના સૌથી મોટા અને આધુનિક પાસપોર્ટ સેવા કેન્દ્રનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર રાજ્યભરના નાગરિકોને ઝડપી, સરળ અન?...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિકાસના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે, જેમાં લો ગાર્ડન અને મીઠાખળી વિસ્તારોના છ મુખ્ય રસ્તાઓને ‘પ્રિસિંક્ટ ઝોન’ તરીકે પુનઃ...
અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ભયાવહ વિમાન દુર્ઘટના — જેમાં એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ AI 171 ક્રેશ થઈ હતી — તે ભારતના નાગરિક ઉડ્ડયન ઈતિહાસની સૌથી ભયાનક દુર્ઘટનાઓમાં એક બની છે. આ દુર્ઘટનાની પ્ર?...
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ફરીવાર મળેલી બોમ્બ ધમકીથી સુરક્ષા એજન્સીઓ એકવાર ફરી સતર્ક બની ગઈ છે. અઠવાડિયામાં આ બીજી ઘટના છે, જેમાં અજાણ્યા ઈમેલ મારફતે એરપોર્ટ પ?...
પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 8 અને 9 પર ઓવર બ્રિજ અને એર કોન્કોર્સના નિર્માણની કામગીરીને પગલે મહત્ત્વપૂર્ણ સમાયોજનો કરવામાં આવ્યા છે. 5 જુલાઈથી 12 સપ્ટેમ્બર 2025 સુધી ઉત?...
ખેડા જિલ્લાના કપડવંજમાં પુત્ર મોહમાં અંધ બનેલા કળયુગી પિતાએ પોતાની 7 વર્ષની દીકરીને માતાની સામે જ મોતને ઘાટ ઉતારવાનો મામલામાં આતરસુંબા પોલીસે ફરીયાદ નોંધી હત્યારા પિતાની ધરપકડ કરી હતી. ક?...
Sign in to your account