ગુજરાતના યુવાનોને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો અનુસાર તાલીમ આપવા અને શિક્ષણથી રોજગાર સુધીની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા અમદાવાદમાં મહત્વપૂર્ણ ‘ઉદ્યોગ-એકેડેમિયા-સેક્ટર સ્કિલ કાઉન્સિ?...
કેન્દ્રીય રેલવે, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદની મુલાકાત દરમિયાન ગુજરાતના વિકાસ સાથે જોડાયેલા અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સની ઉચ?...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે, શનિવાર 4 જુલાઈ 2026ના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં આજે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ નોંધાશે. પ્ર?...
અમદાવાદ શહેરમાં વધી રહેલા માલસામાન પરિવહન, ટ્રાફિક ભીડ અને પ્રદૂષણના પડકારોને ધ્યાનમાં રાખીને ‘અમદાવાદ સિટી લોજિસ્ટિક્સ પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે. ભારત સરકારની નેશનલ લોજિસ્ટિક્સ પો?...
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ડીઆરએમ ઓફિસ ખાતે અત્યાધુનિક ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આશરે 24,500 ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલું આ હાઇટેક કેન્દ્ર ટૂંક સમયમાં કાર્ય?...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર દબાણો સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મંગળવારે સરખેજ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાણંદ ક્...
આષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે, 29 જૂને, પરંપરાગત જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર દ્?...
અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો હવે માત્ર સામાન્ય રસ્તા નહીં રહે, પરંતુ હરિયાળી અને ફૂલોના રંગોથી ઓળખાતા આકર્ષક પ્રવેશદ્વાર તરીકે વિકસાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમ?...
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર પોતાના ગૃહરાજ્ય ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 27 અને 28 જૂન દરમિયાન ગાંધીનગર તથા અમદાવાદમાં વિવિધ સરકારી, સહકારી, પર્યાવરણલક્ષ?...
અમદાવાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જિલ્લાના ધંધુકા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું હતું. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધ?...
અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં સામે આવેલા બ્લડ પ્લાઝમાની ચોરી અને કથિત ભેળસેળના ગંભીર કૌભાંડને લઈને ગુજરાતના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું ...
દિલ્હી અને લખનઉમાં સામે આવેલી ગંભીર આગની ઘટનાઓ બાદ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક બન્યું છે. અમદાવાદ શહેરમાં આગની કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને જાહેર સ્થળોએ આવતા લોકોની સુરક્ષા સુન?...
અમદાવાદ શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), પોલીસ વિભાગની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને ગુજરાત સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંયુક્ત રીતે વિશેષ એન્ટ?...
મોરબી જિલ્લામાં હાઇ-ટેન્શન વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર માટે ખેડૂતોની જમીનના ઉપયોગ સામે ચાલી રહેલા ઉગ્ર વિરોધ વચ્ચે ગુજરાત સરકારે વળતર નીતિમાં મોટો ફેરફાર જાહેર કર્યો છે. શુક્રવાર, 3 જુલા?...
Sign in to your account