અમદાવાદમાં ઓનલાઈન મેટ્રિમોનિયલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મહિલાઓ સાથે છેતરપિંડી અને શોષણ કરવાના ગંભીર આરોપો સાથે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બજરંગ દળ અને પીડિત મહિલાના દાવા મુજબ, કડ?...
અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીના વધુ એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. દુબઈથી અમદાવાદ આવેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં?...
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ આ ભયાનક અકસ્માત સાથે જોડાયેલું એક રહસ્ય હજુ પણ અકબંધ છે. દુર્ઘટનામાં 260 લોકોનાં મોત થયા હતા, પરંતુ ?...
12 જૂન, 2025... આ તારીખ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ઇતિહાસમાં એક કરુણ અને હૃદયદ્રાવક દિવસ તરીકે નોંધાઈ ગઈ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરનાર ...
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂન 2025ના રોજ બનેલી એર ઈન્ડિયાની AI-171 ફ્લાઈટ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ભારતના સૌથી ભયાનક હવાઈ અકસ્માતોમાં સામેલ આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હત...
અમદાવાદના કાલુપુર સ્થિત મુખ્ય રેલ્વે સ્ટેશન પર મુસાફરોને વધુ આરામદાયક અને આધુનિક સુવિધાઓ આપવા માટે પશ્ચિમ રેલ્વેએ નવી હાઈટેક ડિજિટલ લોકર સેવા શરૂ કરી છે. ₹2,200 કરોડના વર્લ્ડ ક્લાસ રીડેવલપમે...
અમદાવાદ શહેરમાં મંગળવારે બપોરે એક મોટી આગની દુર્ઘટના સર્જાતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. વિશાલા સર્કલથી નારોલ તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલા મેટ્રો સ્ટેશન નજીકની ઝૂંપડપટ્ટીમાં અચાનક વિકરા...
અમદાવાદ શહેરના જાહેર પરિવહન માળખાને વધુ મજબૂત બનાવતા મહત્વપૂર્ણ નિર્ણયમાં કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2Aને સત્તાવાર મંજૂરી આપી છે. આ મંજૂરી મળતાં જ અમદાવાદના સર?...
વિશ્વ પર્યાવરણ દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સં...
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં બનેલી એક ચકચારી હત્યાની ઘટનામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. કેલિયા વાસણા અને શેખડી ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલ નજીક એક મહિલાનો અર્ધનગ્ન અને સળગેલી હા?...
અમદાવાદમાં રાજ્ય વેરા ખાતા (સ્ટેટ GST)ની મોબાઇલ સ્કોડ ટીમે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતાં કરોડો રૂપિયાના કિંમતી માલસામાનને ઝડપી પાડ્યો છે. ખાસ ચકાસણી દરમિયાન ટીમે દસ્તાવેજો વિના પર?...
અમદાવાદ શહેરમાં ફૂડ સેફ્ટી અને સ્વચ્છતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. માત્ર એક જ અઠવાડિયામાં શહેરની ચાર જાણીતી ફૂડ બ્રાન્ડ્સમાં ભોજનમાંથી જીવાતો, વાળ અને બિન-ગુણવત્તાયુક્ત ખોરાક મળ્યાની ?...
અમદાવાદ જિલ્લાના વિરમગામમાં વહીવટીતંત્ર દ્વારા મોટાપાયે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિરમગામ-સુરેન્દ્રનગર-વઢવાણ રાજ્ય ધોરીમાર્ગ-17ને ફોર-લેન બનાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી ...
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ વેગ પકડી રહ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિ, શ્રી ચક્રધર સ્વામીના અનુયાયીઓ તેમજ વિવિધ હિંદુ અને જૈન સંગઠનો દ્વારા સોમવ?...
Sign in to your account