અમદાવાદના રામોલ નજીક ગત્રાડ રોડ પર આવેલી કથિત ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં શનિવાર, 18 જુલાઈ 2026ના રોજ થયેલા ભીષણ વિસ્ફોટ અને આગમાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત થયા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા ?...
અમદાવાદના ગત્રાડ રોડ પર આવેલા મહેમુદપુરા વિસ્તારમાં શનિવારે બપોરે ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળ્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બપોરે આશરે 3:30 વાગ્યે ફેક્ટર?...
ગુજરાતના વ્યાપારિક અને સામાજિક ક્ષેત્ર માટે આજે એક મહત્વપૂર્ણ દિવસ બનવા જઈ રહ્યો છે. અમદાવાદના ડબલટ્રી બાય હિલ્ટન ખાતે સાંજે 5 વાગ્યે યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન...
ગુજરાતમાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર વાપસી કરી છે. રાજ્યભરમાં વરસાદી માહોલ જામતા અનેક જિલ્લાઓમાં ખેડૂતો અને નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના સ્ટ?...
સમગ્ર અમદાવાદ શહેર ભગવાન જગન્નાથજીની ભક્તિના રંગે રંગાઈ ગયું છે. અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ભગવાન જગન્?...
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. અષાઢી બીજના પવિત્ર દિવસે, ગુરુવાર 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી ભ...
અમદાવાદ શહેરમાં ઝડપથી વધી રહેલી વસ્તી અને સતત વિસ્તરી રહેલી શહેરી હદને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આગામી 30 વર્ષ માટે ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કનો વ્યાપક...
વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે 38 દોષિતોને ફટકારવામાં આવેલી ફાંસીની સજા અને અન્ય 11 દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખી છે. હાઇકોર્ટે પોતાના વિગતવાર ચુકાદામાં નોંધ?...
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:- - ૧૬.૨ કિલોમીટર લાંબા પરંપરાગત રથયાત્રા રૂટ પર ૩ મુખ્ય રથો સાથે ૧૮ ગજરાજ, ૧૦૩ ટ્રક અને ૩૦ અખાડા જોડાશે. - સુરક્ષા માટે સમગ્ર રૂટ ૨૬ રેન્જ અને ૧,૩૯૭ પોઇન્ટ્સમાં વિભા...
અમદાવાદની ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રથયાત્રાની પૂર્વસંધ્યાએ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં સવારથી જ પરંપરાગત અને શાસ?...
અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર છે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ, વાહ...
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાંથી પંચમહાલ જિલ્લાના યુવાન અને યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક પોલીસ તપાસમાં બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને લગ્ન અંગે ?...
ગુજરાતના રાજકીય અને વહીવટી વર્તુળોને ચોંકાવતી બનાવટી દસ્તાવેજો અને ઓળખના દુરુપયોગની ગંભીર ઘટના વલસાડ જિલ્લામાં સામે આવી છે. વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલના નામે કથિત રીતે નકલી લેટરપેડ, બના?...
ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની આસ્થા અને ઉમંગ સાથે ઉજવણી થઈ છે. અહીંયા પૂજન, ધ્વજારોહણ અને પ્રસાદ સાથે રક્તદાન શિબિર આયોજન થયેલ. ગોહિલવાડના ઐતિહાસિક સ્થાન ધોળામાં સંત ધનાબાપાની ૧૮૧મી ?...
Sign in to your account