ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 15 વર્ષીય સગીરા ગર્ભવતી હોવાનો ખુલાસો થતાં પરિવાર અને પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. આ મામલે દહેજ પોલીસ મથકમાં ગંભીર ગ?...
ઝઘડિયા GIDC વિસ્તારમાં આજે (23 એપ્રિલ) એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે. ભરૂચ જિલ્લાના આ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક ભયાનક બ્લાસ્ટ થતા સમગ્ર વ?...
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં વર્ષ 2021માં સામે આવેલા સામૂહિક ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઇકોર્ટએ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. જસ્ટિસ Geeta Gopiની સિંગલ જજ બેન્ચે 30 માર્ચ 2026ના રોજ બે મૌલવીઓ દ્વારા કરવા...
પાવન મા નર્મદાની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓનું ભરૂચ જિલ્લામાં સતત આગમન થઈ રહ્યું છે. 3 હજાર કિમી લાંબી નર્મદા પરિક્રમાના પ્રથમ તબક્કાનો મહત્વપૂર્ણ ભાગ વમલેશ્વરથી મીઠી તલાઈ આશ્રમ સુધીની ?...
ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અંકલેશ્વર એરફિલ્ડ પર પોતાના શાનદાર હવાઈ કૌશલ્યનું પ્રદર્શન કરીને ભરૂચ જિલ્લાના લોકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. વાયબ્રન્ટ કલર્?...
ભરૂચ જિલ્લાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી વિશાલકર ફાર્મા કંપનીમાં બુધવારે થયેલા વિસ્ફોટ અને ભીષણ આગના બનાવે હાહાકાર મચાવી દીધો. ભારે ધડાકા સાથે થયેલા આ વિસ્ફોટ બાદ આખો પ્લાન્ટ આગની જપેટમાં આ...
ભરૂચ શહેરમાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં બનેલો આ કિસ્સો હાલ સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. માહિતી મુજબ, હોસ્પિટલમાં ડોકટરના ડ્રાઈવર તરીકે નોકરી કરતો મકતમપુર વિસ્તારનો એક મુસ્લિમ યુવક, ...
ગુજરાતના ઈતિહાસમાં એક આખા ગામના મોટાભાગના લોકોને હિન્દુમાંથી મુસ્લિમ બનાવી ઇસ્લામ અંગીકાર કરાવી ધર્માંતરણ કરાવવાનો ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનારો કેસ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્ય?...
ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામોમાં 100 ટકા શૌચાલય નિર્માણના દાવા સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તકલાદી રીતે કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભૂમિ પરની હકીકત એ છે કે જિલ્લાના ઘણા અંતરિયાળ આદિવાસી વિસ...
ભરૂચ જિલ્લામાં ઉજાગર થયેલા ₹7.3 કરોડના મનરેગા કૌભાંડ મામલે ગુજરાતના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને હાલના પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવાની ધરપકડ થવા સાથે કેસની ગંભ?...
ભરૂચનું પ્રાચીન નામ ‘ભૃગુકચ્છ’ હતું. આ નામ મહર્ષિ ભૃગુના નામ પરથી પડ્યું હતું.હિન્દૂ પૌરાણિક કથાઓ અનુસાર, મહર્ષિ ભૃગુ, જે સાત મહાન ઋષિઓ પૈકી એક હતા, તેમણે અહીં તપસ્યા કરી હતી. તેથી આ સ્થળને "ભૃ?...
સંયુક્ત અરબ અમીરાત (UAE)માં ભારતીય નાગરિકો પર થયેલા હુમલા બાદ નરેન્દ્ર મોદીએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે નાગરિકો અને મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાને અસ્વીકાર્ય ગણાવી તેની ત?...
Sign in to your account