શક્તિ, ભક્તિ અને આસ્થાના પવિત્ર ત્રિવેણી સંગમ સમાન અંબાજી યાત્રાધામ રવિવારે એક અનોખા ભક્તિમય દૃશ્યનો સાક્ષી બન્યું. માતા અંબાના ચરણોમાં દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે, પરંતુ આ દિવસ ખાસ હતો — ...
બનાસકાંઠાના લાખણી તાલુકાના નાદલ ગામના વીરપુત્ર, જવાન ભાવેશ ચૌધરીએ રાષ્ટ્રરક્ષામાં પોતાની જાન અર્પણ કરીને શહીદી પ્રાપ્ત કરી છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલા ગ્રેનેડ વિસ્ફોટની ઘટના દરમિયાન તેમ?...
ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના વહીવટી સુગમતા અને લોકસુવિધા માટે વર્ષોથી ચાલી રહેલી માંગણીઓને માન આપી તેનું સત્તાવાર વિભાજન જાહેર કર્યું છે. રાજ્ય સરકારે બહાર પાડેલા નોટિફિકેશન મુજબ, હા...
વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી યાત્રાધામમાં આવનારી નવરાત્રિ માટે ભવ્ય તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. દર વર્ષે જેમ નવ દિવસીય આ પાવન ઉત્સવ દરમિયાન લાખો માતાજીના ભક્તો અંબાજી માતાના દર્શન ?...
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી શક્તિપીઠ દર વર્ષે ભાદરવી પૂનમના ભવ્ય મહામેળાને કારણે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહે છે. આ વર્ષે પણ 1થી 7 સપ્ટેમ્બર વચ્ચે યોજાયેલા ...
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો ભવ્ય રંગછટાવાળો માહોલ છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ માઇભક્તિમાં લીન થઈ મા અંબાના દર્શન માટે ઉમટી રહ્યા છે. અંબાજીના ધામમાં ત્રીજા દિવસે જ 7.70 લાખથી વધ...
લાખો માઈ ભક્તોની અડગ આસ્થા સાથે જોડાયેલી અંબાજી પદયાત્રા માત્ર ધાર્મિક આસ્થા અને ભક્તિનો ઉત્સવ નથી, પરંતુ સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણનો સંદેશ પણ આપે છે. ભાદરવી પૂનમના આ વિશાળ મેળામાં દર વર?...
અંબાજીમાં ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો શરૂઆતથી જ ભક્તિભાવ અને ઉત્સાહના રંગે રંગાઈ ગયો છે. બીજા જ દિવસે અંબાજી ધામે 3.58 લાખથી વધુ પદયાત્રિકો અને માઈભક્તોએ ‘મા’ જગદંબાના દર્શનનો લ્હાવો લી...
શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ આજથી (1 સપ્ટેમ્બર) ભવ્ય રીતે થયો છે, જે સાતમી સપ્ટેમ્બર સુધી ચાલશે. આ મહામેળામાં આશરે 30 લાખથી વધુ ભક્તો માતા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવવા મા...
બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ અંબાજી ધામ ખાતે દર વર્ષે ભાદરવી પૂનમ પર વિશાળ મેળાનો કાર્યક્રમ યોજાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉપસ્થિત રહે છે. આ વર્ષે 1થી 7 સપ્ટેમ્બર સુધી યો...
પાલનપુર તાલુકામાં લમ્પી વાયરસ ફરીથી પ્રસરવાનું શરૂ થતા પશુપાલકોમાં ભારે ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ભુતેડી, ચડોતર અને ચંડીસર ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસો નો...
સમગ્ર શિક્ષા હેઠળ સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના આનંદનગર પ્રાથમિક શાળા સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. રૂપિયા ૪૭.૫૪ લાખના ખર્?...
એક વૃક્ષ માં કે નામ ના સંક્લ્પને લઇને આજ રોજ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ સેવા સમિતિ ટ્રસ્ટ થરાદ સંચાલિત સાર્વજનિક સ્મશાન ગૃહ થરાદ ખાતે શ્રી સચ્ચિદાનંદ ટ્રસ્ટ સેવા સમિતિ તથા સામાજિક વન?...
તાજેતરમાં ખેડા જિલ્લાના નડિયાદમાં ધર્માંતરણનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સ્ટિવન મેકવાન નામનો વ્યક્તિ આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરાવતો હોવાનું બ?...
Sign in to your account