બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વેકરી ગામની પ્રાથમિક શાળામાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં કુલ 30થી વધુ બાળકોની તબિયત બગડતાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ઘટના ત્યારે ?...
ગુજરાત સરકારના આદેશ અનુસાર રાજ્યભરની મેડિકલ સ્ટોર દ્વારા પ્રતિબંધિત દવાઓ ના ગેરકાયદેસર વેચાણ થતું હોવાથી તેને ઝડપી પાડવા સરકારના આદેશ મુજબ પોલીસ શહેરમાં આવેલા મેડીકલ સ્ટોર ઉપર ચેકીંગ હા?...
ગુજરાતમાં ચોમાસાની ઋતુએ જોર પકડ્યું છે અને મેઘરાજાએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જમાવટ કરી છે. ગયા અઠવાડિયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા બાદ હવે ઉત્તર ગુજરાત, ખાસ કરીને બનાસકાંઠા ?...
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટ ભારત પાકિસ્તાન બોર્ડર ખાતે રાજ્ય સરકારના માર્ગદર્શન અને નિર્દેશ અનુસાર "ઓપરેશન અભ્યાસ"ના ભાગરૂપે નાગરિક સંરક્ષણ (Civil Defence) વિષયક જાગૃતિ અને તૈયારી વધ?...
આજથી એટલે કે બુધવાર, 30 એપ્રિલ 2025 થી અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અમલમાં આવ્યો છે. આ ફેરફાર ઋતુ અનુસાર થતા સૂર્યોદય અને સૂર્યાસ્તના બદલાવને ધ્યાનમાં રાખીને અને યાત્રાળુઓની સ?...
બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકાના ભરકાવાડા ગામે 800 વર્ષ જૂનું પંચમુખી મહાદેવજીનું મંદિર આવેલું છે. સામાન્ય રીતે શિવજીના મંદિરમાં શિવલિંગની પૂજા અર્ચના થતી હોય છે, પણ ભરકાવાડા ગામના આ મંદ?...
બનાસકાંઠા થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.પી. ચૌધરીના માર્ગદર્શન તેમજ સૂચનાથી ખોડા ચેકપોસ્ટ ખાતે ફરજ પરના પોલીસ જવાનો સઘન વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે રાજસ્થા?...
સરદાર સરોવરની નર્મદા નહેરની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવામાં નહી આવતાં અધિકારીઓના અંધકારમાં સિંચાઈના પાણી માટે ખેડૂતોએ આશાનો દીવો! પ્રગટાવ્યો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માલસણ ગામ?...
થરાદ ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) દ્વારા પ્રાંત કચેરી ખાતે મામલતદારના અધ્યક્ષ સ્થાને ચકલી ઘર બર્ડ ફીડર તેમજ પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ?...
થરાદમાં શિવ મંદિર શિખર પ્રતિષ્ઠા તેમજ ધ્વજારોહણ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે જેમાં આજે રામજી મંદિર થી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા જવાહર ચોક મહાવીર બજાર કાજીવાસ જુની ગંજ બજાર ?...
બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગે 17 લોકોના જીવ લીધી છે. ભીષણ આગમાં 17 શ્રમિક જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બોઇલરમાં બ્લાસ્ટ થયો ત્યારે ગોડાઉનમા?...
જીવદયામાં પ્રેરાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રથમવાર ગૌ માતા માટે 'મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આ યોજના અંતર્ગત બનાસક?...
બનાસકાંઠા પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માહિતી નિયામક કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા કલેકટર મિહિર પટેલ તેમજ મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદીની ઉપસ્થિતિ?...
ખેડા જિલ્લાના કપડવંજમાં પુત્ર મોહમાં અંધ બનેલા કળયુગી પિતાએ પોતાની 7 વર્ષની દીકરીને માતાની સામે જ મોતને ઘાટ ઉતારવાનો મામલામાં આતરસુંબા પોલીસે ફરીયાદ નોંધી હત્યારા પિતાની ધરપકડ કરી હતી. ક?...
Sign in to your account