ગુજરાતમાં મિલકત વેચાણના નિયમો વધુ કડક: ‘અશાંતધારા’ હવે ‘સ્પેસિફાઈડ એરિયા’, ગેરકાયદે સોદો થશે રદ
ગુજરાતમાં સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતની ખરીદી, વેચાણ અને ટ્રાન્સફરની પ્રક્રિયાને વધુ કડક અને પારદર્શક બનાવવા માટે રાજ્ય સરકારે અશાંતધારા કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓ કર્યા છે. નવા સુધાર...