RSS પ્રમુખ મોહન ભાગવત 6 ઓગસ્ટે મુંબઈમાં Gen-Z અને Gen Alpha સાથે કરશે સંવાદ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત ગુરુવાર, 6 ઓગસ્ટ 2026ના રોજ મુંબઈમાં Gen-Z અને Gen Alpha પેઢીના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમ યુવાનો દ્વારા સંચાલિત સંગઠન India’s International Movement to Unite Nations...