કેદારનાથ હેલિકોપ્ટર સેવાનું બુકિંગ 5 મિનિટમાં ફુલ, IRCTC એ રાખ્યું આટલું ભાડું
ઉત્તરાખંડની ચારધામ યાત્રાની શરુઆત 30 એપ્રિલથી થઈ રહી છે. જો કે, કેદારનાથ ધામના કપાટ 2 મે ના રોજ ખુલી જશે. પરંતુ તેના માટે મંગળવારથી હેલીકોપ્ટર બુંકિગ સેવા શરુ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શ...
ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાનું બુકિંગ શરૂ, જાણો ભાડું અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા મે મહિનાથી શરૂ થઈ રહી છે. આ વખતે જો તમે પણ કેદારનાથની યાત્રા કરવા ઈચ્છો છો તો આની માટે હેલિકોપ્ટર સેવાનો લાભ લઈ શકો છો, જેના કારણે આજે 12 વાગ્યાથી IRCTC ની વેબસાઇટ પર ક...
ઔરંગઝેબપુર હવે શિવાજી નગર; ઉત્તરાખંડમાં 17 સ્થળોના નામ બદલાયા, CM ધામીએ મંજૂરી આપી
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વાર, દહેરાદૂન, નૈનિતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લામાં સ્થિત વિવિધ સ્થળોના નામો બદલવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આ નામકરણ લોકોની ભાવના અ...
30 એપ્રિલથી શરૂ થશે ચારધામ યાત્રા,આ વખતે REEL ક્રિએટર્સ માટે નો એન્ટ્રી
ઉત્તરાખંડમાં (Uttarakhand) ચારધામ યાત્રા (Chardham Yatra) આ વર્ષે 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ (Devotees) આ યાત્રા પર આવે છે. આ વખતે ચારધામ યાત્રામાં કેટલાક નવા નિયમો બનાવવામાં આવ્યા છે. સોશિયલ મ?...
મા ગંગાએ પહેલા મને કાશી બોલાવ્યો, હવે તો લાગે છે કે તેમણે મને દત્તક જ લઈ લીધો છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (6 માર્ચ) ઉત્તરાખંડના પ્રવાસે છે. અહીં મુખબા ખાતે મા ગંગાની પૂજા કર્યા બાદ તેમણે હર્ષિલમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે સૌથી પહેલા ઉત્તરાખંડના માના ?...
PM મોદી ઉત્તરાખંડના હરસિલ પહોંચ્યા, મુખીમઠમાં માતા ગંગાની પૂજા કરી
PM નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડની મુલાકાત લેશે. તેઓ સવારે લગભગ 9:30 વાગ્યે મુખવા ગામમાં મા ગંગાના શિયાળુ નિવાસસ્થાનની મુલાકાત લેશે અને પ્રાર્થના કરશે. સવારે લગભગ 10:40 વાગ્યે, તેઓ પદયાત્રા અને બાઇ?...
ઉત્તરાખંડના ચમોલીમાં એવલાન્ચ: 47 કામદારો બચાવાયા, 8 હજુ ફસાયેલા
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:15 વાગ્યે એવલાન્ચની ઘટના બની હતી. બદ્રીનાથથી 3 કિમી દૂર માના ગામ નજીક બરફનો પહાડ તૂટી પડતાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)ના 55 જેટલા કામદારો ફ?...
ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
ઉત્તરાખંડના ચમોલી બદ્રીનાથ હાઇવે પર કામ કરતા કામદારો બરફ નીચે દટાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં સતત બરફ પડી રહ્યો છે. હિમવર્ષા બાદ હાઇવે પર કામ કરી રહેલા 57 કામદારો બરફ નીચે દટાઈ ગયા હતા. જો?...
UCC બાદ ઉત્તરાખંડનો વધુ એક મોટો નિર્ણય! હવે બહારના લોકો રાજ્યમાં નહીં ખરીદી શકે ખેતીલાયક જમીન
ઉત્તરાખંડમાં સતત વધતી જમીનની માંગ વચ્ચે પુષ્કર ધામી સરકારે મોટો નિર્ણય લીધો છે અને નવા જમીન કાયદાને મંજૂરી આપી દીધી છે. સંશોધિત ડ્રાફ્ટને વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે, ત્યારબાદ રાજ્ય?...
‘દેશમાં નોનવેજ આરોગવા પર પ્રતિબંધ મૂકો…’ શત્રુઘ્ન સિન્હાએ UCCને પણ કર્યું સમર્થન
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શત્રુઘ્ન સિંહાએ સમાન નાગરિક સંહિતા (UCC) ની પ્રશંસા કરી. એટલું જ નહીં તેમણે દેશભરમાં નોનવેજ ખોરાક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતાં કહ્યું કે દેશભરમાં નોનવેજ ખોરાક પર પ્?...