પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
National Investigation Agency (NIA) એ વર્ષ 2025માં પહલગામ માં થયેલા ભયાનક આતંકી હુમલા કેસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ હુમલામાં હિંદુ પ્રવાસીઓ સહિત 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. NIAની તપાસમાં ખુલાસો થયો છે ક?...