‘ધર્મના પ્રચારની આઝાદી, પરંતુ બળજબરી કે લાલચથી ધર્માંતરણ નહીં’ : ગુજરાત હાઇકોર્ટે કેસ રદ કરવાની અરજી ફગાવી
ગુજરાત હાઇકોર્ટે આણંદ જિલ્લામાં ASHA વર્કરો પર ઈસાઈ ધર્મ સ્વીકારવા માટે કથિત રીતે દબાણ કરવાના કેસમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભારતીય બંધારણની કલમ 25 હેઠળ દરેક વ્ય?...