કુલગામમાં આતંકી હુમલો : ઈંટના ભઠ્ઠા પર કામ કરતા છત્તીસગઢના બે શ્રમિકોની ગોળી મારી હત્યા
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં પરપ્રાંતિય શ્રમિકોને નિશાન બનાવતા આતંકી હુમલામાં છત્તીસગઢના બે શ્રમિકોનાં મોત થયાં છે. 31 જુલાઈ 2026ની સાંજે કુલગામના કેલમ વિસ્તારમાં આવેલા એક ઈંટના ભઠ્ઠા ?...