કૈલાશ માનસરોવર યાત્રા કરવી હોય તો ઓછામાં ઓછા આટલા રૂપિયાનો ખર્ચ આવશે, જાણો અરજીની પ્રક્રિયા
પાંચ વર્ષ પછી કૈલાશ માનસરોવર યાત્રા ફરી એકવાર શરુ થવા જઈ રહી છે. આ યાત્રા માટે શ્રદ્ધાળુઓ ઓનલાઈન અરજી કરી શકે છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અરજી કરવાની છેલ્...
શિવ ભક્તો માટે ખુશખબર, જલ્દી શરૂ થઈ શકે છે કૈલાશ માનસરોવર યાત્રા
ભારત અને ચીન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી સરહદને લઈને તંગ સંબંધો રહ્યા છે. 2020માં ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે વિશ્વાસનો દોરો તૂટી ગયો હતો. પરંતુ હવે સંબંધોને ફરીથી સામાન્ય ?...
ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, ભારત અને ચીન વચ્ચે સંમતિ
દ્વિપક્ષીય સંબંધોને વધુ સુધારવાના ઉદ્દેશ્ય સાથે ભારત અને ચીને 2020થી બંધ કરાયેલી કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને ચીનના વિદેશ મંત્રી વા...
કૈલાશ માનસરોવર યાત્રા ટૂંક સમયમાં ફરી શરૂ થશે, ભારત-ચીન વચ્ચે લેવાયેલા 6 મોટા નિર્ણયો
કૈલાશ-માનસરોવર યાત્રા પરત શરૂ કરવા માટે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો એક મહત્વપૂર્ણ પગલું છે. આ યાત્રા માટે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોમાં સુધારાનો સંકેત મળી શકે છે. 2020 પછીથી ય?...
ફરી શરુ થશે કૈલાશ માનસરોવર યાત્રા! ભારત સાથે નવેસરથી સંબંધો સુધારવા ચીન તૈયાર
ભારત અને ચીન વચ્ચે સંબંધોને સુધારવા માટે એક મહત્વપૂર્ણ કટોકટી બાદ પ્રગતિ જોવા મળી છે, જેનું પ્રતિબિંબ G20 સમિટ દરમિયાન રિયો ડી જાનેરોમાં વિદેશ મંત્રીઓ એસ. જયશંકર અને વાંગ યી વચ્ચે થયેલી બેઠકમ?...