વાલોડ તાલુકાના બેડકુવા ગામમાં હનુમાન જયંતીનો કાર્યક્રમ હોવા છતાં ખ્રિસ્તી ધર્મના લોકોએ મિટિંગ રાખતા ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો.
બેડકુવા ગામમાં હનુમાન જયંતી મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો હતો તે સમયે ખ્રિસ્તી લોકોએ મિટિંગ રાખતા બેડકુવા ગામના લોકો તથા આજુબાજુના ગામના જાગૃત લોકો દ્વારા વિરોધ કરી કાર્યક્રમ બં?...
માંગરોળ તાલુકા ના માંડણ ગામે ખ્રિસ્તી ધર્મના કાર્યક્રમમાં ધર્મ પરિવર્તન કરાવતા હોવાના આરોપ
આદિવાસી સમાજના લોકો અને દેવ બિરસા સેનાના અધ્યક્ષ તથા કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં સભા સ્થળ પર વિરોધ નોંધાવા આવ્યા હતા ઘટનાની ગંભીરતા સમજી પોલીસ પ્રશાસન પણ કાર્યક્રમ સ્થળે પહોંચી આદિવાસી ?...