ગિરનાર યાત્રા માટે ઇન-આઉટ રજિસ્ટ્રેશન ફરજિયાત : QR કોડથી નોંધણી બાદ જ સીડી અને રોપવે પરથી પ્રવેશ
જૂનાગઢના ગિરનાર પર્વત પર દર્શન અને પ્રવાસ માટે આવતા યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગિરનારની જૂની સીડી, નવી સીડી અ?...
ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને સાસણ ગીર સફારી 16 જૂનથી 4 મહિના માટે બંધ, પ્રવાસીઓ માટે મહત્વની સૂચના
વનરાજ સિંહોના નિવાસસ્થાન તરીકે વિશ્વભરમાં જાણીતા સાસણ ગીર અને ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વન વિભાગે ચોમાસાની ઋતુને ધ્?...