વિદ્યા, વિનય, ગુણ, નિપુણ અને શીલ એ શિક્ષણનાં પાંચ તત્ત્વો – મોરારિબાપુ
માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને 'દર્શક સન્માન' અર્પણ કરતાં મોરારિબાપુએ વિદ્યા, વિનય, ગુણ, નિપુણ અને શીલ એ શિક્ષણનાં પાંચ તત્ત્વો ગણાવ્યાં. રઘુવીરભાઈ ચૌધરીનાં અધ્યક્ષ સ્થાને આ સમા...