તિરુપતિ મંદિરે મોકલાયું 68 લાખ કિલો નકલી ઘી; ઉત્તરાખંડ ડેરીના ₹250 કરોડના કૌભાંડનો પર્દાફાશ
આંધ્રપ્રદેશના પવિત્ર તિરુપતિ બાલાજી મંદિરમાં બનેલા પ્રસાદ તરીકે પ્રસિદ્ધ ‘તિરુપતિ લાડુ’ માટે વપરાતા ઘી સંબંધિત એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડમાં ઉત્તરાખંડની એક ડેરી દ્વારા મંદ?...