બદ્રીનાથ મંદિરના દાનમાં ગેરરીતિનો આરોપ : BKTC કર્મચારી સસ્પેન્ડ, FIR નોંધાઈ, ધામી સરકારે તપાસ માટે બનાવી SIT
ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ અને પવિત્ર બદ્રીનાથ ધામમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન અને ચઢાવાના સંચાલનમાં કથિત ગેરરીતિના આરોપો બાદ મોટી કાર્યવાહી શરૂ થઈ છે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર ?...
ચાર ધામ જનારા ખાસ વાંચે, ભૂલથી પણ આ નિયમ તોડ્યો તો 5000નો દંડ ભોગવવા તૈયાર રહેજો
ચારધામ યાત્રાને વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે, વહીવટીતંત્રે બદ્રીનાથ ધામમાં ઘણી નવી વ્યવસ્થાઓ અમલમાં મૂકી છે. મંદિર પરિસરમાં વીડિયો કોલિંગ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકવામાં આવ્ય?...
ચાર ધામ જનારા યાત્રિકો માટે લેવાયો મહત્વનો નિર્ણય, હવેથી ભક્તોને નહીં સર્જાય આ મુશ્કેલી
ઉત્તરાખંડ સરકારે મે મહિનાથી શરૂ થતી ચાર ધામ યાત્રાના સુરક્ષિત સંચાલન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે પુષ્કર ધામી સરકારે યાત્રામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પા...