અમદાવાદ રથયાત્રા 2026: જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિનો પ્રારંભ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
અમદાવાદમાં અષાઢી બીજના પવિત્ર દિવસે, 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય અને ઐતિહાસિક રથયાત્રા યોજાશે. રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આજે, 14 જુલાઈએ અમદાવાદના પ્રસિદ્ધ જગ...