અમરનાથ યાત્રા 2026નો પ્રારંભ : નુનવાન-પહલગામ અને બાલટાલથી પ્રથમ જથ્થો રવાના, PM મોદીએ શ્રદ્ધાળુઓને આપ્યા 5 સંકલ્પ
‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષ વચ્ચે અમરનાથજી યાત્રા 2026નો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરના નુનવાન-પહલગામ અને બાલટાલ બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થા પવિત્ર ગુફા તરફ ર?...
સરલા ભટ હત્યા કેસ : 36 વર્ષ બાદ SIAની 737 પાનાંની ચાર્જશીટમાં યાસીન મલિક માસ્ટરમાઇન્ડ તરીકે નામજોગ
કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટના અપહરણ, યાતના અને હત્યાના 36 વર્ષ જૂના કેસમાં જમ્મુ-કાશ્મીર સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે SIAએ મોટો ખુલાસો કર્યો છે. 29 જૂન, 2026ના રોજ શ્રીનગરની વિશેષ TADA/POTA કોર્ટમા?...
દિલ્હી NIA કોર્ટે કાશ્મીરી અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીને આજીવન કેદની સજા આપી
દિલ્હીમાં આવેલ વિશેષ NIA કોર્ટે કાશ્મીરી અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીને ભારતવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકી કાવતરાંના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદો 2018માં નોંધાયેલા કેસ હે...