ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ: ‘કોંગ્રેસ ગઠબંધન સરકારે અત્યાચાર કર્યો’, જીતુ વાઘાણીના આકરા પ્રહાર
ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓની તપાસની માંગ સાથે રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ રાજકીય ઘમાસાણ વધુ તેજ બન્યું છે. ગુજરાત સર?...
ઝારખંડમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર બર્બર લાઠીચાર્જ, શાંતિપૂર્ણ પ્રદર્શન પર પોલીસનો દંડો
ઝારખંડમાં JPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જને લઈને ભારે વિવાદ સર્જાયો છે. 10 ઑગસ્ટે હજારો વિદ્યાર્થીઓ ?...
દિલ્હી CJP પ્રદર્શનમાં હિંસા : 118થી વધુ પોલીસકર્મી ઘાયલ, 5 FIR અને 70 લોકોની અટકાયત
દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલું ક્રોકરોચ જનતા પાર્ટીનું (CJP) વિરોધ પ્રદર્શન સોમવારે હિંસક બનતાં રાજધાનીમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓએ જંતર-મંતર?...