‘જાણીજોઈને ભેળસેળ’ : તિરુપતિ પ્રસાદ વિવાદમાં ચંદ્રબાબુ નાયડુનો જગન મોહન સરકાર પર આરોપ
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિ પ્રસાદના લડ્ડુમાં ઉપયોગ થતા ઘી અંગે ફરી એક વખત પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીની YSR કોંગ્રેસ સરકાર પર તીખો પ્રહાર કર્યો છે. ?...
તિરુપતિ પ્રસાદ વિવાદમાં હવે બનશે પાંચ સભ્યોની SIT, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
તિરુપતિ પ્રસાદમ વિવાદની તપાસ માટે સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર તપાસ માટે નવી પાંચ સભ્યોની SITની રચના કરી છે. એટલે કે રાજ્યની SITને અદાલતે નાબૂદ કરી દીધી. હવે આ કેસની તપાસ કરી રહેલી નવી SITમાં CBIના બે અધિ?...