ઓપરેશન સિંદૂર : ‘ભારતની ઉદારતાને નબળાઈ ન સમજો’, NSA અજિત ડોભાલનો કડક સંદેશ
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે ઓપરેશન સિંદૂરને લઈને મોટું નિવેદન આપતાં સ્પષ્ટ કર્યું છે કે ભારતની ઉદારતા, સહનશીલતા અને સંયમને તેની નબળાઈ તરીકે જોવું ગંભીર ભૂલ સાબિત થઈ શકે છે. તેમ...
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
National Investigation Agency (NIA) એ વર્ષ 2025માં પહલગામ માં થયેલા ભયાનક આતંકી હુમલા કેસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ હુમલામાં હિંદુ પ્રવાસીઓ સહિત 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. NIAની તપાસમાં ખુલાસો થયો છે ક?...