વકફ કાયદાના વિરોધ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે
દેશભરમા થઇ રહેલા નવા વકફ કાયદાના વિરોધ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વકફ કાયદા અંગે જાહેરમા નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે. તેમણે કહ્યું કે ...
શ્રીલંકાએ પીએમ મોદીને આપ્યું મિત્ર વિભૂષણ સન્માન, વડા પ્રધાને કર્યો ગુજરાતનો ઉલ્લેખ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકા સરકારે શ્રીલંકા મિત્ર વિભૂષણ સન્માનથી નવાજ્યા હતા. શ્રીલંકાના જે દેશો સાથે સંબંધ સારા હોય તે દેશના વડાના આ સન્માન આપવામાં આવે છે. ભારતના શ્રીલંકા સાથે સ...
BIMSTEC સમિટમાં ભાગ લેવા પહોંચેલા PM Modiએ મ્યાનમારને મદદ કરવાનું આપ્યું આશ્વાસન
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠા બિમ્સ્ટેક(BIMSTEC)સમિટમાં ભાગ લેવા માટે બે દિવસના થાઇલેન્ડ પ્રવાસે છે. પીએમ મોદી ગુરુવારે થાઇલેન્ડની રાજધાની બેંગકોક પહોંચ્યા જ્યાં ભારતીય સમુદાયના લોકોએ...
શું PM મોદી પછી યોગી આદિત્યનાથ બનશે વડાપ્રધાન? યુપી CMએ આપ્યું મોટું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલા ઇન્ટરવ્યુની ઘણી વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સીએમ યોગીને વડા પ્રધાન પદ વિશે પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો...
પીએમ મોદી હૈદરાબાદ હાઉસમાં ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકને મળ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. આ મુલાકાત ભારત અને ચિલી વચ્ચે સંબંધોને મજબૂત બનાવવાનો ?...
ભારત અને અમેરિકા વચ્ચે બધુ સારું રહેશે: ટેરિફ મુદ્દે ટ્રમ્પને આશા, PM મોદીને ગણાવ્યા ‘સ્માર્ટ’
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ટેરિફ વાટાઘાટો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ટેરિફ વાટાઘાટોના ખૂબ સારા પરિણામ આવશે. આ સાથે જ ટ્રમ્પે પીએમ મોદીને તેમના 'સારા મિત્ર...
થાઈલેન્ડમાં ભૂકંપ છતાં BIMSTEC સમિટ યોજાશે, PM મોદીની મુલાકાત ફાઈનલ, શ્રીલંકા પણ જશે
28 માર્ચ, 2025 ના રોજ, મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભારે ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, મ્યાનમારના સાગાઈંગ પ્રદેશમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, તેનું કેન્દ્ર ?...
મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- ‘ભારત મદદ કરવા તૈયાર’
આજે મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 માપવામાં આવી હતી, જે ખૂબ જ ઘાતક હતી. આ ભૂક?...
PM મોદી પર ચઢ્યો ‘છાવા’નો ખુમાર! આ તારીખે જોશે ફિલ્મ, કેબિનેટ મંત્રીઓ-સાંસદો રહેશે સાથે
મરાઠા સામ્રાજ્ય અને તેના ગૌરવ વીર સંભાજી મહારાજ પર આધારિત ફિલ્મ 'છાવા' એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બમ્પર કમાણી કરી છે. હવે, સમાચાર આવ્યા છે કે પીએમ મોદી 26 માર્ચે સંસદના બાલયોગી ...
મહાકુંભમાં મા ગંગાના અને આજે માતૃશક્તિના મહાકુંભમાં મને આશીવાર્દ મળ્યાઃ પીએમ મોદી
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસે છે. મહિલા દિવસના અવસરે તેમણે નવસારીમાં સંમેલનને સંબોધન કર્યું હતું. આ પહેલા તેઓ રોડ શો કરીને પહોંચ્યા હતા. પીએમ મોદીએ કહ્યું. મહાકુંભમાં મા ગંગાના ...