બદ્રીનાથ મંદિરના દાનમાં ગેરરીતિનો આરોપ : BKTC કર્મચારી સસ્પેન્ડ, FIR નોંધાઈ, ધામી સરકારે તપાસ માટે બનાવી SIT
ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ અને પવિત્ર બદ્રીનાથ ધામમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન અને ચઢાવાના સંચાલનમાં કથિત ગેરરીતિના આરોપો બાદ મોટી કાર્યવાહી શરૂ થઈ છે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર ?...