રથયાત્રા સાદાઈથી નીકાળવા અંગે મહંત દિલીપદાસજીનું મોટું નિવેદન, કહ્યું ‘દર વર્ષની જેમ…’
અમદાવાદની પ્રખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રા આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રથયાત્રાને લઈ તૈયારીઓએ જોર પકડ્યું છે. જગન્નાથ મંદિર પરિસરમાં સફાઈ, શણગાર અને રથોના રંગરોગાનનું કામ થઈ છે....
રથયાત્રા દરમિયાન અહીં અચૂક રોકાય છે ભગવાન જગન્નાથનો રથ, જાણો કોનું છે આ મંદિર
દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા કરવા માટે નીકળે છે. ઓરિસ્સાના જગન્નાથપુરીમાં ભારતની સૌથી મોટી રથયાત્રા નિકળે છે. રથયાત્રા દરમિયા?...