પદ્મ પુરસ્કાર 2026 વિતરણ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 66 હસ્તીઓને સન્માનિત કર્યા
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારો 2026 માટે 131 નામોની જાહેરાત બાદ, સન્માન આપવાની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે (25 મે, 2026) 66 હસ્તીઓને પદ્મ પુરસ્કારો એનાય?...