BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આઠમી મેના રોજ IPL 2025માં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ રદ કરી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે બીસીસીઆઈએ IPL 2025ની બાકીની મે?...
IPL-2025 પહેલા BCCIનો મોટો નિર્ણય, વિવાદાસ્પદ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ હટાવ્યો
IPLની છેલ્લી સિઝન દરમિયાન ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ ઘણો વિવાદોમાં રહ્યો હતો. ઘણા મોટા ખેલાડીઓએ આ નિયમ વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા. ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) આ નિયમ અંગે મોટો નિર્ણય ?...