જનરલ ટિકિટને લઇને નિયમ બદલી શકે છે ભારતીય રેલવે, કરોડો મુસાફરો પર થશે અસર
ભારતમાં રેલવે મુસાફરી માટે રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ બંને પ્રકારના કોચ ઉપલબ્ધ છે, જે વિવિધ શ્રેણીઓમાં વહેંચાય છે. રિઝર્વ્ડ કોચ (Reserved Coaches):➡️ ટિકિટ પૂર્વ-બુક કરાવવી જરૂરી➡️ આરામદાયક અને સગવડભર?...
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેવી રીતે વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થશે ? આ પદ્ધતિ થશે ઉપયોગી
ભારતીય રેલવેની વિકલ્પ યોજના મુસાફરો માટે ઉપયોગી વિકલ્પ સાબિત થઈ રહી છે, ખાસ કરીને એવા મુસાફરો માટે કે જેઓ વેઈટીંગ લિસ્ટને કારણે પરેશાન છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યુ?...
વંદે ભારતમાં સીટ ન મળવાની સમસ્યાનો આવશે અંત, આ રુટ પર દોડશે 20 કોચવાળી ટ્રેન
ભારતીય રેલવે ટૂંક સમયમાં મુસાફરો માટે સારા સમાચાર લઈને આવી રહી છે. કેરળમાં ચાલતી 8 કોચવાળી વંદે ભારત ટ્રેનને 20 કોચની આવૃત્તિ સાથે બદલવાની તૈયારી ચાલી રહી છે. વંદે ભારત ટ્રેન (20631/20632) તિરુવનંતપુર...
ભારતીય રેલવે એ લીધો આ મોટો નિર્ણય, રિલ્સ બનાવવી મોંઘી પડશે, જવું પડશે પોલીસ સ્ટેશન
ભારતીય રેલવેના નવા પગલાં સુરક્ષા અને શિસ્તને સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે. રેલવે બોર્ડે તેના તમામ ઝોનલ કચેરીઓને સૂચનાઓ આપી છે કે રેલવે પ્રોપર્ટી અથવા તેના પરિસરમાં કોઈપણ પ્રકારની અસ?...
આવી ગયો વંદે ભારત સ્લીપરનો પ્રથમ વીડિયો, અંદરથી કંઈક આવી દેખાય છે હાઈટેક ટ્રેન
ચેન્નાઈમાં વિલ્લીવાકમમમાં ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં વંદે ભારત સ્લીપર કોચના લોન્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વંદે ભારત સ્લીપર ટ્રેનનો પ્રથમ વીડિયો સામે આવ્યો છે. પહેલીવાર વં?...
ભારતીય રેલવેને લગતી ફરિયાદો કેવી રીતે નોંધાવી શકાય, જાણો
ભારતીય રેલવેમાં રોજના 2.5 કરોડ લોકો મુસાફરી કરે છે. ભારતીય રેલવે દ્વારા હંમેશા એવા પ્રયાસો રહે છે કે તેઓ તેમના યાત્રીઓને સારામાં સારી સુવિધાઓ આપે. પરંતુ અનેકવાર તેમાં ચુક થઈ જતી હોય છે. અનેકવા?...
હવે ટ્રેનમાં એડવાન્સ બુકિંગ 120 નહીં 60 દિવસનું થશે, પહેલી નવેમ્બરથી રેલવેમાં નવો નિયમ
ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. પહેલા એડવાન્સ ટિકિટ બુકિંગ 120 દિવસ પહેલા શરૂ થતું હતું, પરંતુ આ સમય ઘટાડીને 60 દિવસનો કરી દેવાયો છે. આ નિયમ પહેલી નવેમ્બર 202...