BCCIનો મોટો નિર્ણય : સૂર્યકુમાર યાદવ કૅપ્ટન પદેથી હટ્યા, શ્રેયસ અય્યર બન્યા ભારતના નવા T20 કૅપ્ટન
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની મેન્સ સિલેક્શન કમિટીએ મુંબઈ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ આયર્લૅન્ડ અને ઇંગ્લૅન્ડ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. ટીમની જાહેરાત સા?...