કાશી વિશ્વનાથ મંદિરે કર્યો મહત્વનો નિર્ણય, આ ભક્તો માટે 3 દિવસ દર્શન રહેશે બંધ
મહાશિવરાત્રી દરમિયાન ભક્તોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ 25 થી 27 ફેબ્રુઆરી સુધી અહીંના કાશી વિશ્વનાથ મંદિરમાં VIP ‘દર્શન’ સુવિધા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કાશી વિશ્વનાથ મંદિ?...
મહાશિવરાત્રીનું મહત્વ અને અરવલ્લી જિલ્લામાં શિવ મંદિરોનું મહત્વ તથા આસ્થા
ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ સ્થાન છે, અને તેમાં મહાશિવરાત્રી એક અનન્ય અને આધ્યાત્મિક મહત્વ ધરાવતું પર્વ છે. ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ ઉજવાતી આ તિથિ ભગવાન શિવની અરાધના અને ?...
મહાશિવરાત્રી પર મહાકુંભમાં ઉમટશે માનવ મહેરામણ, જાહેર કરવામાં આવી એડવાઇઝરી
મહાકુંભમાં અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભમાં આવતીકાલે શિવરાત્રીના દિવસે છેલ્લું શાહી સ્નાન થશે. જેને લઈ મેળા વિસ્તારને આજથી પ્રતિબંધિત ઝોન...