થરાદના નારોલી ગામે મેઘવંશી સમાજ દ્વારા શ્રી રામદેવપીર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ
થરાદના નારોલી ગામે સમસ્ત મેઘવંશી સમાજ નારોલી દ્વારા શ્રી રામદેવપીર ભગવાનની વાજતેગાજતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતા ગત તારીખ ૮મી અને ૯મી ફેબ્રુ?...