એક મંદિર, એક કૂવો, એક સ્મશાન: મોહન ભાગવતની જાતિગત મતભેદો સમાપ્ત કરવા અપીલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે હિન્દુ ધર્મમાં જાતિના ભેદભાવનો અંત લાવવા માટે 'એક મંદિર, એક કૂવો અને એક સ્મશાન'નો મંત્ર આપ્યો છે. મોહન ભાગવતે આદર્શો અપનાવીને સામાજિક સમરસતા માટે પ?...
‘RSSની શાખામાં મુસ્લિમો પણ જોડાઈ શકે છે, પણ તેમણે…’ સંઘ પ્રમુખ મોહન ભાગવતે મૂકી આ શરત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ચાર દિવસ માટે વારાણસીના પ્રવાસે છે. રવિવારે સવારે તેઓ માલદહિયાની લાજપત નગર પાર્ક શાખામાં પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના કાર્યક્રમોમાં ભાગ લીધો હ?...
મોહન ભાગવતના નિવેદન બાદ પૂર્વ ધારાસભ્યએ સીએમ, રાજ્યપાલને પત્ર લખ્યો
દેડિયાપાડાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને બીટીપીના નેતા મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખીને માગ કરી છે કે, ગુજરાતમાં ત્રણ કે તેથી વધુ બાળકો પાલિકા-પંચાયતની ચૂંટણી લડવા પર પ્રતિબંધ...
ભારત કોઈના પર પહેલા હુમલો કરતું નથી અને જો કોઈ હુમલો કરે તો છોડતું પણ નથી: મોહન ભાગવત
આરએસએસના વડા મોહન ભાગવત ગુરુવારના રોજ સુરતના મહેમાન બન્યા હતા. અહીં તેઓએ વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. જૈન મુનિ મહાશ્રમણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ?...
રાજકીય પક્ષો સમાજને જાતિઓમાં વહેંચે છે, RSS બધાને સાથે જોડી રાખે છે : મોહન ભાગવત
કેરળના પલક્કડમાં ચાલી રહેલી RSS સંકલન બેઠકના બીજા દિવસે રવિવારે કુલ 5 સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સત્રોને જૂથોમાં વહેંચીને ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ, સુરક્ષા...