દેડીયાપાડા થાણા ફળિયામાં આગની દુર્ઘટના બાદ ભાજપ મહામંત્રી હિતેશભાઈ વસાવા (ભોલાભાઈ) માનવસેવા માટે દોડી આવ્યા
હિતેશભાઈ વસાવા દ્વારા “સેવા પરમો ધર્મ”ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરતું માનવતાભર્યું કાર્ય સામે આવ્યું છે. દેડીયાપાડાના થાણા ફળિયામાં તા. 18 મે, 2026ના રોજ શોર્ટ સર્કિટના કારણે મનીષભાઈ ભાર?...