આદિવાસી વિસ્તારો માટે 139 નવી GSRTC બસોનું ફ્લેગ ઓફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની મહત્વપૂર્ણ પહેલ
ગુજરાતના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં દૈનિક ધોરણે મુસાફરી કરતા નાગરિકો માટે રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી...