આજથી 10 દિવસ શાસ્ત્રી બ્રિજનો એક બાજુનો રસ્તો બંધ, અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું
અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આવેલા હયાત શાસ્ત્રી બ્રિજને લઈને ટ્રાફિક પોલીસ વિભાગે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. પિરાણા જંક્શન અને વિશાલા જંક્શન વચ્ચે આવેલો આ બ્રિજ શહેરના ?...