યુપીમાં ‘છોટી કાશી’ કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના ગોલા ગોકર્ણનાથ શહેર સ્થિત પ્રખ્યાત શિવધામ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે (ગુજરાત માટે પહેલો સોમવાર) શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે નાસભાગની ઘટના ?...