હિરણ નદીના કાંઠે શીતળા માનું 5000 વર્ષ જૂનું મંદિર, પાંડવો સાથે જોડાયેલી છે પૌરાણિક કથા
ગીર સોમનાથના પાવન તીર્થ સોમનાથ નજીક હિરણ નદીના કિનારે શાંત વાતાવરણમાં શીતળા માતાજીનું હજારો વર્ષ જૂનું મંદિર આવેલું છે. વર્ષોથી શ્રદ્ધાના કેન્દ્ર શીતળા માતાજીના આ મંદિરની સ્થાપના આશરે 5000 ?...